welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Thursday 24 November 2011

महिला मंत्रियों को नचनियां कहने पर विधानसभा में हंगामा

http://navbharattimes.indiatimes.com/articleshow/10838789.cms

महिला मंत्रियों को नचनियां कहने पर विधानसभा में हंगामा

भोपाल।। मध्य प्रदेश कांग्रेस अध्यक्ष कांतिलाल भूरिया ने बीजेपी की 2 महिला मंत्रियों को ' नचनियां ' कह दिया। कांतिलाल की इस टिप्पणी पर मंगलवार को मध्य प्रदेश विधानसभा में जबर्दस्त हंगामा हुआ।

स्पीकर ईश्वरदास रोहणी को सदन की कार्यवाही 10 मिनट स्थगित करना पड़ी। इस बीच, स्कूल शिक्षा मंत्री अर्चना चिटनीस ने विधानसभा को भूरिया के खिलाफ विशेषाधिकार हनन की सूचना देते हुए इसे स्वीकार करने का आग्रह किया।

शून्यकाल में यह मामला बीजेपी विधायक नीता पटेरिया ने उठाया। उन्होंने कहा कि भूरिया ने अर्चना चिटनीस और महिला एवं बाल विकास मंत्री रंजना बघेल को नाचने वाली बताकर नारी जाति का अपमान किया है। संसदीय कार्य मंत्री नरोत्तम मिश्र ने भी इसे पूरी महिला जाति का अपमान बताया।

મહીલા મંત્રીને નાચનારી કહ્યું.

આખું મહાભારત, રામાયણ બરોબર વાંચો. ઠેર ઠેર મહીલા ઉપર અત્યાચાર છે. દ્રૌપદીને પાંચ પતી, ગાંધારીની આંખે પાટા, સીતાનો જન્મ, રામનો બહીષ્કાર, ઠેર ઠેર નારી અત્યાચાર છે.

Friday 18 November 2011

પત્થરાની પુજાનું ગતકડું


પત્થરાની પુજાનું ગતકડું

૧૯૮૯માં સ્ટીમ્બર ભરીને કુમ્પની માટે જસ્ત (ઝીંક) આયાત કર્યું. મોકલનાર પાર્ટી બેલ્જીયમની હતી અને પૈસા લંડનમાં ચુકવવાના હતા. માલ મુંબઈ આયાત કરવાનું હતું. દુબઈથી માલ ચડયો જે ૩-૪ દીવસની અંદર આવી જવો જોઈતો હતો. ૧૦-૧૨ દીવસના અંતે તપાસ કરતાં ખબર પડી કે એ માલવાહક જહાજમાં મુંબઈની ત્રણ પાર્ટીઓનો માલ હતો જેમાં બીજા બે જણાં મુંબઈમાં ભાડુ ભરવાના હતા. જહાજી ધંધામાં એ વખતે મંડી ચાલતી હતી એટલે ગોદી બહાર જહાજ કાઢી જહાજના માલીકે રુપીયા માંગ્યા. આવા સમાચાર હજી પણ છાપામાં આવે છે. હમણાં કીંગ ફીશર વાડો વિજય મલાયા પણ એજ તો કરે છે? આખી મેટર હું લંડનમાં લોઈડની વીમા કુમ્પનીમાં લઈ ગયો. ઘણી માથાકુટ પછી છ મહીને માલ તો મળ્યો પણ લંડન મેટલ એક્ષ્સચેન્જે ભાવ ઘટાડી નાખતાં નુકશાન ખુબ થયુ.

હવે આપણે નીચેની તસ્વીરો જોઈએ. આ તસ્વીરો મેં ગુગલમાં મુંબઈ વોર્સ્ટ એક્સીડેન્ટ્સ લખતાં બે લાખ તસ્વીરોમાંથી કોપી પેસ્ટ કરેલ છે.

તસ્વીર એકમાં ત્રણ તસ્વીર છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં ગીરદીના સીન છે. દર ૩-૪ મીનીટે ટ્રેન આવે પણ ગીરદી પારાવાર. બરોબર જુઓ. વચલી તસ્વીરમાં મહીલાઓ છે અને પ્રથમ વર્ગની આ હાલત છે. અહીં ત્રીજી તસ્વીરમાં મુસાફરો ટ્રેન આવે એની રાહ જુએ છે.




તસ્વીરમાં ત્રણ એક્સીડેન્ટના સીન છે જે તસ્વીરમાં દેખાય છે. વચલી તસ્વીર બરોબર જુઓ. કારના વચ્ચેથી બે ટુકડા થઈ ગયા છે અને અડધા ટુકડો દેખાય છે.


તસ્વીરમાં એક્સીડેન્ટથી માનવ શરીરના શા હાલ થાય છે એ બતાવવામાં આવેલ છે.

અંગ્રેજીમાં પ્રોબાબીલીટી નામનો એક શબ્દ છે જેનો મતલબ થાય છે કે શક્ય શું છે? જેમકે સીકો ઉછાડીએ એટલે કાંતો કાંટો આવે નહીંતો છાપ જરુર આવે. આ કાંટાછાપ ગુજરાતી, મરાઠી, હીન્દી કે તેલુગુમાં એક જ શબ્દ વપરાય છે. આને કહેવાય જુગાર.

એનો મતલબ થાય છે કે પૃથ્વી ઉપર ધરતીકંપ થાય, સુનામી આવે, પૃથ્વીરાજ ચૌહાણ ગોરીની સાથે લડાઈમાં હારી જાય કે આબીદઅલી મરાઠાઓ સામે લડાઈ જીતીને પણ મરાઠી સૈન્યમાં વેશ્યાઓને જોઈ નફરત કરી જીતનો જશ્ન ન મનાવે. આવું બધું તો શક્ય છે. જુગાર રમીએ એટલે જીત થાય કે હાર થાય. ખીસાકાતરુ ગમે એવો નીષ્ણાત કે પીએચ.ડી. થયેલો હોય તો પણ દરેક વખતે દલો મળે એ શક્ય નથી.

હવે પત્થરની પુજા કરનારાની હાલત જોઈએ.

ભય, ડર, મોતની સામે આશ્ર્વાસન લેવા ધર્મગુરુઓએ આત્મા, કર્મ અને ધર્મનું ગતકડું શોધી કાઢ્યું અને ઓછ હોય એમ નરક અને મોક્ષની રચના કરી નાખી.

પછી તો બધાને મોક્ષમાં જવાની તાલાવેલી થવા લાગી અને ધર્મગુરુઓએ નવાનવા ગતકડાં ગોતી કાઢ્યા.

મીત્રો ઉપરની ત્રીજી તસ્વીર જોઈ આપણને દયા, કરુણા, વગેરે ઘણૂં ઘણું થતું હશેને? આ તસ્વીર કોઈને બતાવીએ તો એના શરીરના રોમ રોમામાં દુ:ખ અને ગ્લાની પણ થઈ જતી હશેને?

આ ધર્મગુરુઓએ પ્રોબાબીલીટી એ હકીકત છે એને બદલે ઠગાઈ કરી આત્મા, કર્મ, નરક અને મોક્ષની રચના કરી લોકોને ભય બતાવી ડરપોક, બીકણ અને અપંગ બનાવી નાખ્યા.

ફરી ક્યારેક મળીશું આ પત્થરની મુર્તીમાં પ્રાણ કેમ પુરવામાં આવે છે એ વીધી માટે.

Wednesday 16 November 2011

હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

Jumbos hit by trains: When will these tragedies end?

2011-11-13 - Colombo, Sri Lanka. Kumudini Hettiarachchi

One is dead and will more follow, for three elephants have been mowed down by the Colombo Fort-Omanthai mail train at the 97.5 milepost between Galgamuwa and Ambanpola at about 3 a.m. last Tuesday. Ironically this is not the first but the third time that elephants have been knocked down at the same location. It was in June this year that three gentle giants died an agonising death after being hit by a special train carrying Poson pilgrims. A few years prior to that another three were killed prac...



હાથીઓની પ્રાર્થના અને પત્થર પૂજા. નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

એક સમાચાર હતા કે રેલ્વેની અડફેટમાં એક હાથણી આવી ગઈ અને બીચારી મરી ગઈ પછીતો ગ્રુપના હાથીઓએ બુમા બુમ હાકોટા ડાકોટ કરી બધા હાથીઓને ભેગા કર્યા અને રેલ્વે પાટા પર શોકસભા ભરી. પોલીસ અને જંગલના અધીકારીઓ આવ્યા અને હાકોટા ડાકોટા કે બંદુકની અણીએ હાથીઓના ઝુંડને દુર કર્યા.

ખ્રીસ્તી, મુસ્લીમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, વગેરે બધા ધર્મના અનુયાયીઓ પ્રાર્થના અને પત્થર પુજા કરે છે એની પાછળ આ અજ કારણ છે કોઈ નજીકનું મરણ કે મારણ થયું એટલે રોક્કડ કરવી અને બધાને ભેગા કરવા.

પછીતો કોઈકે આનું કારણ શોધી કાઢ્યું કે પ્રાર્થના કરો, પત્થરની પુજા કરો અને મરણ કે મારણનો ભય કાઢો.

ધંધો ચાલ્યો જોરદાર અને દરેક ભગવાન, ઈશ્ર્વર, અલ્લાહ, ગોડ, ઋષી, મુની, ધર્મગુરુ, આચાર્ય, ભુવા, ડાકલીયા, ભેગા થયા. પોતાનો ફાયદો થતો જોઈ નવી નવી રીતે પ્રાર્થના કરવા લાગ્યા.

કોઈ વળી ઉમેર્યું હાથ આમ ઉંચા કરો, આંગળીઓ આમ ગોઠવો, શ્ર્વાસ આમ લેવું અને આમ બહાર કાઢવું. આહવાન આમ આપવું. વ્યકતીગત, સામુહીક પ્રાર્થના આમ કરવી. અમુક દીવસે તો કરવી જ. આ પ્રાર્થનામાં કોઈકને તુત સુજયું અને પછી ભાવ પ્રાર્થના સાથે નવા નવા તુત સુઝ્યા. એમાં આવી આ પત્થર પુજા. કોઈ ગોળ પત્થર, કોઈ ચોરસ, કોઈ માનવ કે પ્રાણી જેવી તો કોઈક વીચીત્ર ચીતરી ચડે એવી આકૃત્તી.

કડીયા, સોમપુરા બધાનો ધંધો જોરથી ચાલવા લાગ્યો. ધર્મગુરુઓએ કહ્યું આમાં કરો પ્રાણ પ્રતીષ્ઠા અને પત્થર સજીવન બની ગયો.

પત્થર પુજાના મોટા મોટા આખી પૃથ્વી ઉપર ઠેક ઠેકાણે સ્થાન બન્યા. કોઈએ આખા આખાને ડુંગર કે પહાડ ખોદી મોટી મોટી અલૌકીક મુર્તીઓ બનાવી દીધી.

નેટ ઉપર જુઓ. વધુને વધુ પ્રાર્થનાઓ લખાય છે. થોડીક શરુઆત પછી નેટ ઉપર પણ પત્થર પુજા શરુ થશે. આ પત્થરો કેવા હોવા જોઈએ અને એનો ઘાટ કેવો હશે એ આપણે જોઈશું.

હાથીઓના ઝુંડને બંદુકની અણીએ રેલ્વેના પાટ ઉપરથી દુર કરી નાખ્યા. જોઈએ આ નેટ ઉપર શું થાય છે?

નવી ગીલ્લી નવો દાવ શરુ થશે?

Saturday 12 November 2011

એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૪. એપ્રીલ, ૨૦૦૩માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........



એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૫. મે માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........




એક રેશનલીસ્ટની દ્દષ્ટીએ આત્માનું અસ્તીત્ત્વ : લેખક : લલીત નગરશેઠ........

મુંબઈના વીવેકપંથીઓનું મુખપત્ર ' વીવેકપંથી'. અંક ૧૬. જુન ૨૦૦૩માંથી......
તંત્રીઓ : ગુલાબ ભેડા, લલીતનગર શેઠ...........


Friday 11 November 2011

બધી પ્રજાઓ વહેમી છે.

બધી પ્રજાઓ વહેમી છે.

૧૯૫૦માં ગુજરાતી નવલકથામાં ગુજરાતનું સામાજીક જીવન એ નીબંધ માટે ફાર્બસ સભા તરફથી ઈનામ મેળવનાર અને માનસ શાસ્ત્રના પ્રાધ્યાપક હર્ષીદા પંડીતના પીએચ.ડી. માટેના વહેમનું મનોવીજ્ઞાન ઉપરના મહાનીબંધ ૧૯૮૩ અને આપણાં વહેમો ૧૯૮૫ નામની પરીચય પુસ્તીકામાંથી વાંચકો અને વીવેચકો માટે જ્ઞાનકોષ ...લી. વીકેવોરા...


https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiFdKeBDwYCRFA8wsOU8B4IL7DStRhR9LLLwsTD6xDwci-ry76ccpJcHL-1xwTge31TwHAHv-kQNlhwzUkwasvsRFvDKgajEoME5w3Af_5Bul9SGyIcE-7HFuRm6mJC4GckiVnp7g/s1600/KVO+PAGDANDI+Superstistiously+believe+in+Irrational+Feelings.gif



Thursday 10 November 2011

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચામાં સીરાની મઝા માણો.....

શ્રી ગોવીન્દભાઈ મારુના બ્લોગ અભીવ્યકતી ઉપર શ્રી મુરજીભાઈ ગડાને વાંચો
http://govindmaru.wordpress.com/2011/11/09/murji-gada-9/

વાસ્તુ શાસ્ત્રની ફાલતુ ચર્ચા કરીએ તો મજા ન આવે. મીત્ર અશોક મોઢવાડીયા કહે ગામડામાં જગ્યા બનાવીએ એટલે થોડાક પત્થરા ભેગા કરી, માંટી, ચુના, સીમેન્ટથી બાંધી જરુરી બારી બારણા અને છત થાય એટલે આલીશાન ભવન તૈયાર. ( જો કે એમાં બારી તો ખાલી સમ ખાવા પુરતી હોય.. આ મારા વીચાર છે ). રહેવા જતાં પહેલા લાપસીના જમણને અમે વાસ્તુ કહીએ એનો સ્વાદ કંઈક ઓર જ હોય છે. મુળ વાત છે આ લાપસી કે સીરાની જે જટપટ સોસરું પેટમાં ઉતરવું જોઈએ.

આ મુરજીભાઈ પણ કમાલ છે. મથાળું બાંધ્યું મનનો અંધાપો અને તાર્કીકતા અને શરુઆત કરી કુવામાંના દેડકાથી. આમતો ભારતમાં બધા લોકો એક જ જાતના છે જેને કોઈ પણ વીદેશી હીન્દુઓનો દેશ તરીકે ઑળખે છે.

મહમદ ગજનવીને સોમનાથ સુધી લઈ આવનાર અને વાસ્કો ડી ગામાને ભારતમાં લઈ આવનાર એક જ જણ હતો અને એ મારો મીત્ર અને દુરનો સગો થાય.

મેં એ સગાને પુછ્યું આમને શા માટે લઈ આવ્યો? તો કહે આપણી હીન્દુ સંસ્કૃતી અને સમૃદ્ધી બતાવવા. એટલે કે ભારતમાં જૈન, બૌદ્ધ, શીખ, મનુવાદી, બ્રાહ્મણો, ક્ષત્રીયો, વૈશ્ય, શુદ્ર, પછી મુસલમાનો, ઈસાઈઓ અને ૩૦૦૦ પેટા જાતી જમાતીઓ બધા એક જ હીન્દુ ધર્મના સમજવા.

આ તર્ક કે દર્શનની વાત કરીએ તો સંતરાનું ઉપરનું પડ ખોલીએ અને બધા અલગ અલગ થઈ જાય. લેખમાં મુરજીભાઈએ લખ્યું છે કે દુનીયા વીશાળ છે અને અલગ અલગ દેશમાં જાત પાતના ભાતભાતના લોકો વસે છે અને"....કંઈ જાણ્યા–સમજ્યા વગર લગભગ બધા જ બીજાનું ખોટું અને ફક્ત પોતાની માન્યતાઓ સાચી હોવાનો આગ્રહ સેવે છે..."

પછી તો ધર્મગુરુ, આંતકવાદીઓ, નાજીઓ, સામ્યવાદ, ચમ્તકાર, પરલોક, વગેરેનો પણ ઉલ્લેખ છે.

મેં એક કોમેન્ટ મુકી છે કે મોક્ષની રચના માણસના મગજમાંથી જન્મેલ કાલ્પનીક રચના છે અને ધર્મ ગુરુઓ, રાજ કરણીઓ આ મોક્ષ મેળવવા લોકોને છેતરી ઠગાઈ કરે છે એનો અર્થ એજ થાય છે કે જો મોક્ષ જેવી કંઈક રચના હોય તો ભારત સીવાય જાપાન, ઈન્ડોનેશીયા, અફઘાનીસ્તાન, ચીન, યુરોપ, બ્રાઝીલ, કેનેડા, ઉત્તર ધ્રુવ, સુરજ જ્યાં ઉગે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર કીરીબાટી (kiribati) કે સુરજ જ્યાં આથમે છે એ ભારતથી ૧૨-૧૫ હજાર કીલોમીટર દુર અલાસ્કાનું સીવાર્ડ પેનીનસુલા (Seward Peninsula), ક્યાંક તો આ મોક્ષની રચના જરુર હોવી જોઈએ ને?

ડફોળ ઋષી મુનીઓએ બનાવેલ આ મોક્ષની રચના પત્થરાને પુજવાથી, પશુના પુંછડાને આંખે લગાડવાથી, યજ્ઞમાં ડાયનાસોર, વહેલ, હાથી, ઘોડા, જવ, મધ, ઘીની આહુતીથી, મંત્રોના ઉચ્ચારથી, જેટલા ભુવા એટલા વીધી વીધાનથી મળે છે.

સરદાર વલ્લભભાઈ પટેલે સોગંદ ખાઇ સાથીઓના સથવારે સ્વતંત્ર, પ્રજાતંત્ર, લોકતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી છેવટે તો પત્થર પુજાને પ્રોત્સાહન આપ્યું મોક્ષ મેળવવા.

મુરજી ભાઈના શબ્દોમાં .....મનનો અને બુદ્ધીનો અન્ધાપો દુર કરવાનો સાદો, સરળ અને એકમાત્ર ઉપાય છે ‘તાર્કીકતા’.

Tuesday 8 November 2011

તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા

તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા




મારી ધોળાવીરાની મુલાકાત : પ્રાચીન મહાનગર સંસ્કૃતીનૂ નગર

મારી ધોળાવીરાની મુલાકાત

મીત્રો, મેં ધોળાવીરાની મુલાકાત લઈ એની ઘણી માહીતી અંગ્રીજી વીકીપીડીયા ઉપર તેમજ અન્ય વીકીપીડીયા ઉપર મુકેલ છે.

લિન્ક્ નીચે આપેલ છે.



નીચે મારો પત્ર છે.



Monday 7 November 2011

દીવાળીની વધેલી વાસી મીઠાઈ સસ્તામાં

દીવાળીની વધેલી વાસી મીઠાઈ સસ્તામાં

હેડીંગ વાંચી ચોકી ગયા ખરું ને? વાસી મીઠાઈ સસ્તામાં તો શું કોઈ મફતમાં પણ ન લે. તો ચાલો વાસી વીચારોને છોડી પ્રારબ્ધવાદી મટી પુરુષાર્થવાદી બનીએ, વૈજ્ઞાનીક અભીગમ કેળવીએ અને આપણે વીવેક બુધ્ધી વાપરીએ.

વાંચો મારા મીત્રની આખી જાહેરાત એમનાં જ શબ્દોમાં.



Sunday 6 November 2011

Change in Bus Stop 41, 42 , 46 at Vashi Rly Station. Also Map attached.

----- Forwarded Message ----- From: V K Vora To: nmmt Cc: vkvora Sent: Sunday, 6 November 2011 1:52 PM Subject: Change in Bus Stop 41, 42 , 46 at Vashi Rly Station. Also Map attached. फ्रोम : वीके वोरा www.vkvora2001.blogspot.com vkvora2001@yahoo.co.in फोन : 98200 86813. दीनांक -06-11-2011. सेवामें, महोदय श्री ट्रान्सपोर्ट मेनेजर साब नवी मुंबई महापलिका परिवहन, महोदय, वीषय : वासी रेल्वेके पास बस 41, 42, 46 वगरहका बस स्टोप नई जगह ले जानेके लीये. इस पत्रके साथ मैं एक छोटा सा मेप भेज रहा हुं. वासी रेल्वेके पाससे 41, 42, 46 वगरह बसें डोम्बीवली ओर बदलापुरकी ओर छुटती है. सामान्यतः स्टोप पर हमेंशा बडी लाईन होती है. बस टर्न लेकर आती है तब स्टोप पर नहीं रुकती है ओर कभी कभी स्टोपसे 10 से 15 फुट लम्बे रुकती है अतः लाईनमें गडबड हो जाती है. अगर बस स्टोपका जगह बदल कर दीया जाय तो बस स्टोप बरोबर रुक सकती है ओर सारी गडबड दुर हो जाती है. आजकी तारीख में बस (B) स्टोप पर रुकती है वो (C) पर रुकनी चाहीये. ईस फेरफार करनेमें कोई नई कारवाई नहीं करनी है. सीर्फ स्टोप पर नम्बर लीखनेका है. (B) ओर (C) दोनो जगह स्टोप है. कृपया यथा योग्य करना. ली. भवदीय, व्हीकेव्होरा. Regards Sd/= (V K Vora) www.vkvora2001.blogspot.com Mobile : (+91) 98200 86813 email : vkvora2001@yahoo.co.in





Saturday 5 November 2011

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?

માર ખાતા રહેવું એ હિન્દુ પ્રજાનો સ્વભાવ છે?

http://shishir-ramavat.blogspot.com/2011/11/blog-post.html
આડધો ટકા પ્રજા ૯૯.૫૦ ટકા ઉપર રાજ કરે એ વાતમાં દમ જરુર છે. પૃથ્વીરાજ ચૌહાણ લંપટ હતો અને જયંચદે અપમાનનો બદલો લેવા મુહમદ ગોરીને આમંત્રણ આપ્યું. આ હકીકત હોવા છતાં જે પ્રજા પૃથ્વીરાજના નાટક ભજવે એની હાલત તો એજ થાય.

હવે આવીયે શીવાજી ઉપર. શીવાજીએ સુરતને ૨૦ દીવસ લુંટ્યું એ દુનીયાની મોટામાં મોટી લુંટ હતી. અત્યાચારો પણ કરેલ. હવે કોઈ કહેતું નથી આ શીવાજીને આલમગીર ઔરંગઝેબના દરબારમાં માથું ટેકાવવાની જરુર શી પડી? મહારાષ્ટ્રમાં ચોથા ધોરણમાં આખું પુસ્તક શીવાજી ઉપર છે પણ શીવાજીના બાપ કે પુત્ર વીશે ૪-૬ લાઈન પણ નથી. એટલે કે ઈતીહાસ છુપાવીને વાંચવું એ હકીકત છે. આ શીવાજીને કારણે ઔરંગઝેબે ધર્મ પરીવર્તનને હથીયાર બનાવ્યુ અને શરીયતનો અમલ થયો. ઔરંગઝેબના આ અત્યાચાર એટલા વધ્યા કે મોગલ રાજનો અંત આવ્યો અને એ ફીટકારને કારણે પોતાના પુત્રનું નામ કોઈ ઔરંગઝેબ રાખતું નથી. આ મરાઠાઓએ ચોથની પ્રથા દાખલ કરી ઠગ અને લુંટારાથી ચડીયાતું કામ કર્યું એ કોઈ ઈતીહાસ શીખવા તૈયાર નથી.

મુર્તી પુજામાં રચ્યા પચ્યા રહેતા માટે મુહમ્મદ ગજનવીને ઠેઠ ગજનીથી સોમનાથ સુધી આવવું પડયું કે આમંત્રણ આપી લાવવું પડયું.

ઉપરમાં જવાહર નેહરુનો ઉલ્લેખ છે. સરદાર વલ્લભાઈના જન્મ દીવસના ઘણાં લેખ આવ્યા. છેવટે સરદારે પણ સોગંદ તો સોમનાથ મંદીરના નીર્માણ માટે કર્યા. ટેકો આપ્યો ગાંધીજી અને કનૈયાલાલ મુનશીએ.

ઈતીહાસને હમેંશા મોડી મચડી વાંચવાનો આપણને શોખ છે એટલે તો ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ. ઐતે પર સુલ્તાન હૈ, મત ચુકો નીશન આપણને યાદ છે પ્ણ મુહમ્મદ ગોર તો પૃથ્વીરાજની કતલ પછી ઘણાં વર્ષ સુધી જીવેલ એ ચંદ બારોટ કે એના પુત્રને ખબર ન પડી તે આજ દીવસ સુધી ન પડી...

Thursday 3 November 2011

મારા બ્લોગ ઉપર નીચેની નવી પોસ્ટ મુકવા કામ ચાલુ છે અને થોડાક સમયમાં બધી પોસ્ટ આવી જશે.

મારા બ્લોગ ઉપર નીચેની નવી પોસ્ટ મુકવા કામ ચાલુ છે અને થોડાક સમયમાં બધી પોસ્ટ આવી જશે.

નોબેલ ઈનામ મેળવવું સહેલું છે

http://books.google.co.in/books?id=PTmERUd3axQC&printsec=frontcover&dq=nobel+prize&hl=en&ei=xXOyTrmpOojOrQf_t7XQAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CE4Q6AEwAw#v=onepage&q&f=false





http://en.wikipedia.org/wiki/The_Old_Man_and_the_Sea
Type of Work
.
.......The Old Man and the Sea is a short novel (novella) about an elderly Cuban fisherman who goes out alone in a small boat and hooks into a huge marlin.

Publication

.......The Old Man and the Sea was first published in Life magazine in its issue of September 1, 1952. Charles Scribner's Sons published the book in New York City later in the same year. An immediate success, it won the 1952 Pulitzer Prize and helped Hemingway win the 1954 Nobel Prize for literature.

Source

.......Ernest Hemingway is believed to have based the plot of the Old Man and the Sea on a story he recounted in "On the Blue Water: a Gulf Stream Letter," an article he published in the April 1936 issue of Esquire magazine. In this article, Hemingway recalls a conversation he had wih a friend who thought the most exciting sport for outdoorsmen was hunting elephants. As for fishing, "Frankly, I can't see where the excitement is in that," he said. In an attempt to enlighten his friend about the challenges of fishing at sea, Hemingway told him the following story

[A]n old man fishing alone in a skiff out of Cabañas hooked a great marlin that, on the heavy sashcord handline, pulled the skiff far out to sea. Two days later the old man was picked up by fishermen sixty miles to the eastward, the head and forward part of the marlin lashed alongside. What was left of the fish, less than half, weighed eight hundred pounds. The old man had stayed with him a day, a night, a day and another night while fish swam deep and pulled the boat. When he had come up the old man had pulled the boat up on him and harpooned him. Lashed along side, the sharks had hit him and the old man had fought them out alone in the Gulf Stream in a skiff, clubbing them, stabbing at them, lunging at them with an oar until he was exhausted and the sharks had eaten all that they could. He was crying in the boat when the fishermen picked him up, half crazy from his loss, and the sharks were still circling the boat.
Settings
.
.......On land, the action takes place in a small village on the northern coast of Cuba, below the Tropic of Cancer and not far from the capital city of Havana. At sea, the action takes place in the boat of an old man, Santiago, who is fishing for marlin north of Cuba in the Gulf Stream of the Gulf of Mexico. The time is September in the late 1940's. Hemingway lived near Havana from 1940 until 1959.

http://www.cummingsstudyguides.net/Hemingway.html


પૃથ્વી અને જીવન

પહેલું સુખ તે જાતે નર્યા

શીતળા અને પોલીયોનો ઈતીહાસ

આપણા સુર્ય દાદા અને નીહારીકાઓ

ગુજરાતીમાં બ્લોગ કેમ બનાવવો

નોબેલ ઈનામ મેળવવું સહેલું છે

નોબેલ ઈનામ મેળવવું સહેલું છે

બાળક થી લઈ મોટી ઉમરનાને રોજ ૬૦૦ વખત એવા વીચાર આવે છે કે જેને શબ્દોમાં ફેરવી વર્ણન કરીએ તો નોબલ ઈનામ મળી જાય.

દાખલા તરીકે દરીયામાં માછલી તરતી હોય અને હુક લગાડી એને બહાર કાઢીએ અને એનું આબેહુબ વર્ણન કરીએ તો નોબેલ ઈનામ મળે.

સ્ટીમબરના ડેક ઉપર ઉભા રહી આકાશ સામે મીટ માંડવી. ખુલ્લુ આકાશ તો બ્લ્યુ જ હોય ને. પણ એ બ્લ્યુ શા માટે છે એની વૈજ્ઞાનીક ખબર પડે તો નોબેલ ઈનામ જરુર મળે.

==

In English

from :

http://www.nobelprize.org/educational/

You don't have to be a genius to understand the work of the Nobel Laureates. These games and simulations, based on Nobel Prize-awarded achievements, will teach and inspire you while you're having FUN!

Google Translation into gujarati

તમે માટે નોબેલ વિજેતા કામ સમજવા પ્રતિભાશાળી શકાય નથી. રમતો અને અનુકરણો, નોબેલ પ્રાઈઝ એનાયત-સિદ્ધિઓ પર આધારિત શીખવે છે, અને તમે પ્રેરણા આવશે જ્યારે તમે મજા પડતી છો!

===

આ ગુગલ મારાજે અંગ્રેજીનું ગુજરાતીમાં ભાષાતંર કરેલ છે જોઈએ હવે આ ગુજરાતીનુ અંગ્રેજી કેવું કરે છે?

In the English translation for this Google maraje gujaratinu English What is this?

સમજણ ન પડીને?

બીચારું ગુગલ શીખે છે અને આસ્તે આસ્તે એ પણ શીખી જશે.

==

http://books.google.co.in/books?id=PTmERUd3axQC&printsec=frontcover&dq=nobel+prize&hl=en&ei=xXOyTrmpOojOrQf_t7XQAw&sa=X&oi=book_result&ct=result&resnum=4&ved=0CE4Q6AEwAw#v=onepage&q&f=false



http://en.wikipedia.org/wiki/The_Old_Man_and_the_Sea
Type of Work
.
.......The Old Man and the Sea is a short novel (novella) about an elderly Cuban fisherman who goes out alone in a small boat and hooks into a huge marlin.

Publication

.......The Old Man and the Sea was first published in Life magazine in its issue of September 1, 1952. Charles Scribner's Sons published the book in New York City later in the same year. An immediate success, it won the 1952 Pulitzer Prize and helped Hemingway win the 1954 Nobel Prize for literature.

Source

.......Ernest Hemingway is believed to have based the plot of the Old Man and the Sea on a story he recounted in "On the Blue Water: a Gulf Stream Letter," an article he published in the April 1936 issue of Esquire magazine. In this article, Hemingway recalls a conversation he had wih a friend who thought the most exciting sport for outdoorsmen was hunting elephants. As for fishing, "Frankly, I can't see where the excitement is in that," he said. In an attempt to enlighten his friend about the challenges of fishing at sea, Hemingway told him the following story

[A]n old man fishing alone in a skiff out of Cabañas hooked a great marlin that, on the heavy sashcord handline, pulled the skiff far out to sea. Two days later the old man was picked up by fishermen sixty miles to the eastward, the head and forward part of the marlin lashed alongside. What was left of the fish, less than half, weighed eight hundred pounds. The old man had stayed with him a day, a night, a day and another night while fish swam deep and pulled the boat. When he had come up the old man had pulled the boat up on him and harpooned him. Lashed along side, the sharks had hit him and the old man had fought them out alone in the Gulf Stream in a skiff, clubbing them, stabbing at them, lunging at them with an oar until he was exhausted and the sharks had eaten all that they could. He was crying in the boat when the fishermen picked him up, half crazy from his loss, and the sharks were still circling the boat.
Settings
.
.......On land, the action takes place in a small village on the northern coast of Cuba, below the Tropic of Cancer and not far from the capital city of Havana. At sea, the action takes place in the boat of an old man, Santiago, who is fishing for marlin north of Cuba in the Gulf Stream of the Gulf of Mexico. The time is September in the late 1940's. Hemingway lived near Havana from 1940 until 1959.

http://www.cummingsstudyguides.net/Hemingway.html


પૃથ્વી અને જીવન

પહેલું સુખ તે જાતે નર્યા

શીતળા અને પોલીયોનો ઈતીહાસ

આપણા સુર્ય દાદા અને નીહારીકાઓ

ગુજરાતીમાં બ્લોગ કેમ બનાવવો


Tuesday 1 November 2011

अन्ना हजारेको खुल्ला पत्र


From : www.vkvora2001.blogspot.com
to : http://www.annahazaresays.wordpress.com
सेवामें
मामनिय श्री अन्ना हजारेजी,
http://www.annahazaresays.wordpress.com
आपके ब्लोग पर कई दिनोसे लिखनेका सोच रहा था। फिर लीन्क मुश्किल हो गयी ओर आज लिन्क मिल गई.
प्रधानमंत्रीको आपने ३१.१०.२०१०को फिरसे पत्र लिखा है ओर अपना आंदोलन जोरसे करनेको लिखा है.
क्ऱुपया ध्यान रखें कि स्वतंत्राके बाद हिन्दु कोड या सिविल कोडके बारेमें जोरोसे चर्चा चली. कुछ हल नहीं नीकल रहा था.
फिर किसिने पीस वाईस लेजीस्लेशेनका आईडिया बताया. आप मेरा मतलब समज गये होंगे. चाहे वो लोक पाल हो या जल लोक पाल बील. कैसा भी करके बील पास होने दो. कुछ प्रगत्ती जरुर होगी.
हिन्दु महिलाओंके लिये कानुन तो कई बने. फिर भी हालत आज भी वो ही है. आपको मालुम होगा ४-५ महिने पहले ऱोईटर ट्रस्टसे समाचार आये थे जिसमे कहा गया था महिला अत्याचारमें अगर हम गर्व ले सके तो ईतना ही की पाकीस्तान अत्याचारमें हमारे से आगे है. याने महिला अत्याचारमें प्रथम पांच मे चार नम्बर पाकीस्तानका है ओर भारतका नम्बर पांचवा है.
भृष्टाचार विरुद्धका अभियान आपके जिवनमें सफल होगा. रातो रात शक्य नहीं है.
भृष्टाचार ओर धर्मका सीधा सम्बध है ओर महाभारत, पृथ्वीराज चौहाण, शिवाजीके जमानेसे हमारे जीवनमें आ गया है.
कृपया कैसा भी हो लोक्पाल हो या जन लोकपाल? आने दो. सुचना अधिकार अब काम कर रहा है बस वैसा भी लोकपाल का काम होगा.
आपके अनशन से आपको भी नुकशान होता है ओर जनता को भी.

नरमाई होने से काम हो जायेगा. महात्मा गांधीके जमानेमेंभी कईने आहुती दी. बोम्ब रखे गये. अहिंसा से काम हो जायेगा. सख्ताईसे संसदमें बीलका कानुन देर से होगा.
जनतामें तम्बाकु प्रदर्शन ओर उपयोग मनाई है. फीर भी आदमी ओर महिलायें जन समुदायमें तम्बाकु खाते है.
कृपया कैसा भी करके लोकपाल बीलका कानुन होने दो. सभी सरकारी ओर अन्य कार्यालयोंमें चार्टर आने दो.
भवदीय
वीकेवोरा
www.vkvora2001.blogspot.com

હાવ ભાવ




Posted by Picasa

Monday 31 October 2011

મારા પ્રતીભાવ


પ્રતી : ધીરેન ભાઈ :
http://orkut.kvoss.org/profile/DhirenGala?xg_source=activity

હું કોણ?

વાહ વાહ... વેદ, ઉપનીષદથી આ ચર્ચા પછી ઘણાં ઋષી મુનીઓ અને સૌએ ચર્ચા કરી છે.
નીચે બે બ્લોગની લીન્ક આપેલ છે એમાં પણ એ જ ચર્ચા છે.

દીપક ધોળકીયાનો બ્લોગ : મારી બારી ઉપર :  Who I am? (or What “I” is?) “હું” કોણ છે?
http://wallsofignorance.wordpress.com/2011/10/27/who-i-am-or-what-i-is/#comments

જુગલ કીશોરનો બ્લોગ : નેટ ગુર્જરી : આ ‘હું’–‘હું’ કરતો ‘હું’ ખરેખર કોણ છે ?!
http://jjkishor.wordpress.com/2011/10/29/%E0%AA%86-%E2%80%98%E0%AA%B9%E0%AB%81%E0%AA%82%E2%80%99%E2%80%93%E2%80%98%E0%AA%B9%E0%AB%81%E0%AA%82%E2%80%99-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E2%80%98%E0%AA%B9%E0%AB%81%E0%AA%82%E2%80%99/

કોમેન્ટ લખજો મજા આવશે.
લી. વીકે વોરા.
http://vkvora2001.blogspot.com

દુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.


==

આજ સોમવાર ૩૧.૧૦.૨૦૧૧ના દુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ. એ સમાચાર માટે ઘણાં છાપામાં તંત્રી લેખ પણ આવેલ છે જેમકે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, નવભારત ટાઈમ્સ, દીવ્યભાસ્કર, મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર.

આજે દુનિયામાં સાત અબજમા બાળકનો જન્મ થશે. કોઈ ઘરમાં નવા બાળકનું આગમન ખુશીની વાત હોય છે..

आज दुनिया में सात अरबवें बच्चे का जन्म होगा। किसी घर में नए बच्चे का आगमन खुशी की बात होती है, लेकिन इसके साथ नई जिम्मेदारियां और चुनौतियां भी आती हैं।

सात अरबवें इंसान के आने का इंतजार है। यूपी में पैदा होने वाला कोई बच्चा इस बिल्ले का हकदार होगा। हालांकि हकीकत में यह समूची कसरत आंकड़ों की पतंगबाजी के सिवाय कुछ नहीं है। संयुक्त राष्ट्र ने मोटे अंदाजे से 31 अक्टूबर 2011 की एक लकीर खींच रखी है, जब दुनिया की आबादी सात अरब हो जाएगी। संसार के जिस भी इलाके की आबादी सबसे तेजी से बढ़ रही हो, उसे ही ऐसे मील के पत्थर पार करने का तमगा पहनाया जाता है और अभी भारत का सबसे तेज जनसंख्या वृद्धि वाला राज्य इस खांचे में आसानी से बैठ जाता है।

World population is to hit seven billion any moment, says the UN. The prospect of a crowded planet putting further pressure on the earth's thinly stretched resources raises a question. Should we celebrate or fret about the seven billion mark? According to the UN Population Fund, let's do a bit of both.

નીચે ઈસ્વીસન અને દુનીયાની વસ્તીનાં આંકડા આપેલ છે.

ઈ.સ. વસ્તી
૧૮૦૫ ૧૦૦ કરોડ અને ૧૨૨ વર્ષ પછી
૧૯૨૭ ૨૦૦ કરોડ અને ૩૩ વર્ષ પછી
૧૯૬૦ ૩૦૦ કરોડ
૧૯૭૪ ૪૦૦ કરોડ
૧૯૮૭ ૫૦૦ કરોડ

૧૯૯૯ ૬૦૦ કરોડ
૨૦૧૧ ૭૦૦ કરોડ
૨૦૨૫-૩૦ ૮૦૦ કરોડ
૨૦૪૫-૫૦ ૯૦૦ કરોડ
૧૯૮૦માં ચીનની વસ્તી ૧૦૦ કરોડ થઈ અને ૧૯૯૯માં ભારતની વસ્તી ૧૦૦ કરોડ થઈ.
શું લાગે છે આ આંકડાની માયાઝાળમાં મારું યોગદાન ?

મને મારા કુટુંબ અને ગામની ઘણીંખરી વીગતો ખબર છે. જેમકે મારું નામ, પીતા એના પીતા, વગેરે.

વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી ભીમસી ગાંગા માણેક દેવા હરખા.

ઈ.સ. ૧૬૫૬ દેવા હરખા કચ્છ કંઠીના નવીનાર ગામથી અબડાસાના રાયધણઝર ગામે આવ્યા અને ઈ.સ. ૧૬૫૯માં મૃત્યું થયું. ઈ.સ. ૧૬૬૪માં દેવીયાના મોટા ભાઈ સવા હરખાનું મૃત્યું થયુ અને લગભગ ૩૨૩ વર્ષ અગાઉ ઈ.સ. ૧૬૮૮ માં દેવીયાના પુત્ર માણેકે રાયધણઝરની બાજુમાં નારાણપુર ગામ વસાવ્યુ.

કચ્છના ૨૦૦૧ના ભુકંપ પહેલાં નવેમ્બર ૨૦૦૦માં માણેકના વારસદારોમાંથી છેલ્લા વારસદાર મોટી ઉમરના કારણે ગામ છોડી કચ્છ માંડવી નગરમાં રહેવા આવ્યા એટલે કે અમે ભાઈઓએ માંડવીમાં ઘર લઈ મા બાપાને માંડવી લાવ્યા અને બાકીના બધા વારસદારો મુંબઈમાં વસવાટ કરે છે.

હવે વસ્તીનો હીસાબ કરીએ. મુંબઈમાં ગામનું સ્નેહ મીલન કરીએ અને લગભગ બધા હાજર હોય. નીયાણી બહેનો ફુઈઓ બધાને આમંત્રણ આપીએ. અમારી વસ્તી માંડ ૨૫૦ની છે અને બધાને બોલાવીએ એમાં ૪૫૦ માંડ થાય.
મારા કુટુંબ નો હીસાબ આપું.
વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી

.
કાનજીના ચાર એમાં બે છોકરા અને બે છોકરીઓ. ખીમજીના ત્રણ એમાં એક છોકરી અને બે છોકરા.
કેશવજીના પાંચ+1 એમાં ચાર+1 છોકરા અને એક છોકરી.
હવે વસ્તી (કુલ્લ) એટલેકે હૈયાત ન હોય એ પણ આવી જાય.
ખેતસી પછી ૪૫૦, કાનજી પછી ૨૫૦, ખીમજી પછી ૧૫૦, કેશવજી પછી ૫૦ (અત્યાર સુધીમાં)
દેવાનો એક માણેક.
માણેકના બે પદમશી અને ગાંગો.
એમના ત્રણ થાવર, કાંથડ અને હરસી.
એમના દેરુ, દેવરાજ, વીરપાર, ડુડો, મુરજી, ગણપત અને ભીંમસી.
એમના તેજપાલ, મેકા, કાઈયો, વજો, દેરાજ, નોંગણ, આણંધ, ઉકેડો, ટાઈયો, ગેલો, ખેતસી અને શીવજી.



ખેતસી એટલે વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી ( અને ખેતસી ભીંમસી હરસી ગાંગા માણેક દેવા હરખા)



તસ્વીર તારીખ
૧. મીતી સવંત ૧૯૭૪ માગસર વદી ૧૩ બુધવાર (ઈ.સ. ૧૯૧૮)
૨. મીતી સવંત ૧૯૭૬ વૈશાખ સુદ ૦૪ (ઈ.સ. ૧૯૨૦)
૩. મીતી સવંત ૧૯૯૫ ભાદરવા વદી ૧ શનીવાર (ઈ. સ. ૧૯૩૯)
૪. મીતી સવંત ૧૯૯૯ આસો વદી ૦૭ શનીવાર (ઈ.સ. ૧૯૪૩)
૫. તારીખ ૨૮.૦૨.૧૯૯૧.

નીચેની તસ્વીરો (૬) અને (૭) થોડાક સમય અગાઉની છે.



કથની ભૂષ્ટાચારી અમલદારોની.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=24638
http://vkvora2001.blogspot.com




મુંબઈથી બહાર પડતાં મુંબઈ સમાચારમાં ધીરજ રાંભીયા નીયમીત લખે છે " જન જાગે તો સવાર"

વાંચો નીચે
કથની ભૂષ્ટાચારી અમલદારોની.

ગત લેખાંકમાં આરટીઆઇના સમુચિત ઉપયોગથી જન-સામાન્યને થતી દુવિધાને સુવિધામાં સફળ રીતે ફેરવવાની વાત વિગતે આપણે જાણી. તરુણ મિત્ર મંડળના સમર્પિત કાર્યકરોએ મહાનગરપાલિકાના જી. નોર્થ વોર્ડના અધિકારીઓથી માંડી મુંબઇના પ્રથમ નાગરિક- મેયરના કાર્યાલયને દોડતા કરી મૂકવાની એ વાત હતી. આજે પુનઃ એક વખત સંસ્થા સંચાલિત આર. ટી. આઇ. કેન્દ્ર- દાદરના એ જ સમર્પિત કાર્યકરો મહેનતથી ઉજાગર થયેલા ભ્રષ્ટાચારી અમલદારોની આ કથની છે.

વર્ષ ૨૦૦૯માં દાદર, ગોખલે રોડ (ઉત્તર)ની એક ગલી, નાનકડા રસ્તાની (બાબરેકર માર્ગ)ની ફૂટપાથોનું પેવર- બ્લોકથી નવીનીકરણ કરવામાં આવ્યું. નવીનીકરણના તદ્દન ટૂંકા સમયમાં પેવર-બ્લોકો ઉખડી ગયા છે. દબાઇ ગયા અને એના કારણે ફૂટપાથો ચાલવાલાયક રહી નહીં. ફૂટપાથોની આસપાસ રહેતા નાગરિકોની સહી લઇ એક લેખિત ફરિયાદ મહાનગપાલિકાના જી-ઉત્તર વિભાગના વોર્ડની કચેરીમા કરવામાં આવી. આ ફરિયાદ પર કોઇ કાર્ય કરવાનું તો બાજુ રહ્યું, લક્ષ સુદ્ધાં આપવામાં આવ્યું નહીં. અર્થાત પેધી ગયેલા બાબુઓએ એ અરજી કાં તો દબાવી દીધી અને કાં તો એને કચરાપેટીને હવાલે કરી દીધી. મહાનગરપાલિકાનાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર સિટી કે જેમની કચેરી નવજીવન સોસાયટી સામે પઠે બાબુરાવ માર્ગ ગ્રાન્ટ રોડ પર છે અને જે ફૂટપાથ રસ્તાઓના સમારકામ તથા નવીનીકરણની પ્રક્રિયા સંભાળવા જવાબદાર છે. એમના પર તા. ૮ જૂન ૨૦૧૦ના આર.ટી.આઇ. કાયદા હેઠળ ઉપરોક્ત લેખિત ફરિયાદનાં અનુસંધાનમાં અરજી કરવામાં આવી. જેેમણે આ અરજી સબંધીત જાહેર માહિતી અધિકારીને મોકલી આપી. વાચકો, આ વાતની ખાસ નોધ લે કે જ્યારે જાહેર માહિતી અધિકારીની વિગતો/ માહિતી આપની પાસે ન હોય, જે બિલકુલ સંભવ છે, કારણ કે આર.ટી.આઇ. કાયદા હેઠળ હજારો જાહેર માહિતી અધિકારીઓની પી.આઇ.ઓ.ની નિમણૂંક થઇ છે એટલે એ બધાનાં નામ-સરનામાં સામાન્ય નાગરિક પાસે ન હોય, એવા સંજોગોમાં સંબંધિત ખાતાના ઉપરી અમલદારોના નામે આર.ટી.આઇ. અરજી કરી આપતા જાહેર માહિતી અધિકારીને અરજી સંબોધિત કરી ખાતાના ઉપરી અમલદારની કચેરીમાં- કાર્યાલયમાં આપવાની, એ અધિકારીની ફરજ છે કે એ લાગતા-વળગતા માહિતી અધિકારીને મોકલાવે અને એની જાણ અરજીકર્તાને પણ કરે.

ત્રીસ દિવસની સમયમર્યાદામાં અરજીકર્તાને જવાબ મળ્યો. ઓર્ડરની નકલ પણ મળી. પરંતુ અરજીકર્તાઓના આગેવાન, દાદર કેન્દ્રના નિયામક મહેન્દ્રભાઇ ધરોડને એમ લાગ્યું કે આપેલ માહિતી પૂરી નથી અને કોઇકને છાવરવાની ગંધ એમને જવાબમાંથી મળી. આથી એમણે ડેપ્યુટી ઓફ એન્જિનિયરના કાર્યાલયને પત્ર લખ્યો કે આર.ટી.આઇ. કાયદાની કલમ-૮ હેઠળ એઓ સંબંધિત ફાઇલનું નિરીક્ષણ- ઇન્સ્પેકશન કરવા માંગે છે. પત્રમાં કલમ-૪ પણ અક્ષરશઃ ટાંકી પત્રમાં એમણે લખ્યું કે હું તા. ૩૦-૧૧-૨૦૧૦ના રોજ મારા અન્ય સાથીઓ સાથે આવીશ, આથી આપ સંબંધિત ફાઇલ શોધીને તૈયાર રાખજો. ૩૦ નવેમ્બરે મહેન્દ્રભાઇ એમના સાથીઓ સાથે ઇન્સ્પેકશન માટે પહોંચી ગયા. ફાઇલ તૈયાર રાખવામાં આવેલી. એના નિરીક્ષણમાં ધ્યાન આવ્યું કે (૧) ફૂટપાથ રિપેરીંગ -રિબ્લોકિંગ કરવાની ગેરેંટી ૫ વર્ષની ટેન્ડરમાં દર્શાવેલ હતી. (૨) ટેન્ડરની એક શરત પ્રમાણે જો મહાપાલિકાને કામ બદલ કોઇ ફરિયાદ મળે તો કોન્ટ્રેકટરે ૪૮ કલાકમાં ફરિયાદના નિવારણ માટેનું કાર્ય કરી નાખવું જોઇએ અને એ પણ પોતાના ખર્ચે. (૩) જે ટેન્ડર ફોર્મ ભરાયેલું એ રસ્તા માટેનું ટેન્ડર ફોર્મ હતું. (૪) બેન્ક ગેરંટીની ફોટોકોપી પણ ફાઇલમાં નહોતી. વગેરે વગેરે. આ બધી ખામીઓ મહેન્દ્રભાઇએ જ્યારે ત્યાના અધિકારીને જણાવી ત્યારે તેઓ અવાક થઇ ગયાં. મહેન્દ્રભાઇ અને સાથીઓ દાદર પહોંચ્યા ત્યારે એમના આશ્ચર્ય અને અચંબા વચ્ચે ફૂટપાથ રિપેરીંગનું કાર્ય શરૂ થઇ ગયું હતું. અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર રોડસ ખાતાના સિનિયર અધિકારી કાર્ય પર દેખરેખ રાખી રહ્યા હતાં. ચાર દિવસમાં સમગ્ર બંને તરફની ફૂટપાથ વ્યવસ્થિત કરી, કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. કાર્યનિષ્ઠ, સેવાભાવી કાર્યકરોની જહેમતથી બાબરેકર માર્ગ પર રહેતાં અને એ માર્ગ વાપરતા આમઆદમીની પરેશાની દૂર થઇ. આર.ટી.આઇ. કાયદાનો જયજયકાર થયો. કર્મનિષ્ઠ કાર્યકરોના સંપર્ક નંબર છે. મહેન્દ્ર ધરોડ- ૯૮૬૯૪૨૯૫૪૩, અશોક છેડા- ૯૮૧૯૪૮૧૬૬૬, જયેશ જસાની- ૯૮૩૩૦૬૫૩૯૨ તથા પારસ દેઢિયા ૯૭૬૯૩૬૮૪૯૫. આપ સર્વ વાચકો પણ આપના અધિકાર માટે જાગૃત થાય એ ઇજન સહ . (ક્રમશઃ)

-----

મુખવાસ

અંધેરો કો ઉજાલો મેં બદલના અબ જરૂરી હૈ,

રાષ્ટ્રહિત કો સંભાલના અબ જરૂરી

જરૂરી યહ ભી હૈ, કિ લલકારે વ્યવસ્થા કો,

યુવાનો ઔર યુવતીયો કા મચલના અબ જરૂરી હૈ!



http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=24638
http://vkvora2001.blogspot.com

== ગુગલ બ્લોગર ==


==  ગુગલ બ્લોગર ==

ગુગલ્ બ્લોગરમાં ઘણાં ફેરફાર થયા છે અને હજી ફેરફાર કરવાનું ચાલુ છે.

ગુજરાતી, હીન્દી, મરાઠી, અંગ્રેજી સમાચારો વાંચવા દેશ અને દુનીયાના સમાચારોમાં લીન્ક આપેલ છે.

હું જેમની નીયમીત મુલાકાત લઉ છું એ માટે નીચે લીન્ક આપેલ છે.


Saturday 29 October 2011

तंबाकू की खेती पर लगेगी लगाम

नवभारत टाइम्स
तंबाकू की खेती पर लगेगी लगाम
29 Oct 2011, 0400 hrs IST



कैंसर के बढ़ते मामलों को देखते हुए सरकार ने तंबाकू की खेती पर लगाम लगाने की तैयारी कर ली है। सरकार का इरादा अगले 10 बरसों में इसके उत्पादन को एक तिहाई पर लाने का है।

तंबाकू भारत की एक कीमती नकदी फसल है। करीब चार लाख 50 हजार हेक्टेयर में इसकी खेती की जाती है। सरकार का इरादा 2020 तक इसके रकबे को दो लाख हेक्टेयर पर लाने का है। इसके लिए वह तंबाकू उगाने वाले किसानों को दूसरी फसलें पैदा करने के लिए प्रोत्साहित करेगी और जरूरी सब्सिडी देगी। इसके साथ ही इस क्षेत्र से जुड़े लोगों के रोजगार पर संकट पैदा न हो, इसके लिए भी रणनीति तैयार की जा रही है।

सब्सिडी किस रूप में और कितनी होगी, इस पर विचार चल रहा है। भारत में अभी तंबाकू का सालाना उत्पादन करीब 75 करोड़ किलो है। सरकार इसे अगले 10 साल में एक तिहाई पर लाना चाहती है। योजना के पहले चरण में खाए जाने वाले तंबाकू के उत्पादन में कमी लाई जाएगी। बीड़ी-सिगरेट में इस्तेमाल होने वाले तंबाकू की खेती पर अभी रोक नहीं लगाई जाएगी।

भारत ने तंबाकू के इस्तेमाल पर नियंत्रण के मकसद से विश्व स्वास्थ्य संगठन के साथ एक करार पर दस्तखत किए हैं। इस कारण उसे चरणबद्ध तरीके से इसका उत्पादन कम करना होगा। सूत्रों का कहना है कि तंबाकू का उत्पादन कम करने के फैसले से कृषि मंत्रालय और केंद्रीय तंबाकू शोध संस्थान सहमत नहीं हैं। उनका तर्क है कि अमेरिका और चीन ने भी इस करार पर दस्तखत किए हैं और बावजूद इसके, वे तंबाकू के उत्पादन को प्रोत्साहित कर रहे हैं। हालांकि स्वास्थ्य मंत्रालय तंबाकू के उत्पादन पर लगाम लगाने के लिए कमर कसे हुए है। उसका कहना है कि देश में तंबाकूू के कारण कैंसर के मामले तेजी से बढ़ रहे हैं। इससे देश पर आर्थिक बोझ तो बढ़ ही रहा है, बेशकीमती जानें भी जा रही हैं।

जिंदगी पर भारी

भारत में तंबाकू का कई रूपों में सेवन किया जाता है। बीड़ी - सिगरेट , हुक्के के अलावा गुटखे , खैनी के रूप में भी इसका इस्तेमाल किया जाता है। विश्व स्वास्थ्य संगठन ने हाल में ही एक सर्वे में कहा है कि तंबाकू का सेवन करने वाले आधे लोग इसका शिकार बन जाते हैं। पूरी दुनिया में यह हर साल 60 लाख लोगों को मौत की नींद सुला देता है। इनमें से करीब 80 फीसदी मौतें गरीब देशों में होती हैं। तंबाकू का सेवन करने के मामले में भारत का दुनिया में दूसरा नंबर है। यही वजह है कि इसके कारण यहां हर साल करीब 10 लाख लोगों की जान चली जाती है। देश के करीब 35 फीसदी वयस्क किसी न किसी रूप में तंबाकू का सेवन कर रहे हैं और इनकी तादाद बढ़ रही ह ै।

Friday 28 October 2011

शरीअत कोर्ट



शरीअत कोर्ट

श्रीनगर ।। आतंकवाद और अलगाववाद से जूझते राज्य जम्मू कश्मीर में अचानक धर्म परिवर्तन का मसला गरमा गया है। प्रदेश के मुफ्ती आजम मुफ्ती बशीरुद्दीन ने क्रिस्चन प्रीस्ट सी एम खन्ना को तलब किया है। उनसे कहा गया है कि खुद कोर्ट में पेश होकर धर्म परिवर्तन से जुड़ी शिकायतों पर अपना पक्ष सामने रखें। हालांकि प्रीस्ट खन्ना के मुताबिक मसला धर्म परिवर्तन का नहीं बल्कि स्कूल में एडमिशन का है और उन्हें जान बूझ कर इस फर्जी मामले में फंसाने की कोशिश हो रही है।

मुफ्ती आजम ने इस संवाददाता से बातचीत में कहा, हमारी शरीअत कोर्ट ने क्रिस्चन प्रीस्ट खन्ना को शुक्रवार 11 बजे हाजिर होने को कहा था। वह हाजिर नहीं हुए। अब उन्हें नया समन देकर 12 नवंबर को हाजिर होने के लिए कहा गया है।

गौरतलब है कि जम्मू कश्मीर में 1960 की शुरुआत से ही शरीअत कोर्ट है। मुफ्ती बशीरुद्दीन इसके जज हैं और उनके खिलाफ अपील सुनने का अधिकार सिविल कोर्ट को है। मुफ्ती बशीर के मुताबिक चूंकि जम्मू कश्मीर मुस्लिम बहुल राज्य है इसलिए यहां कोर्ट को राज्य सरकार की मान्यता प्राप्त है। हालांकि शरीअत कोर्ट के पास अपने फैसलों को बाध्यकारी बनाने के लिए पुलिस जैसी कोई एजेंसी नहीं है।

मुफ्ती बशीर कहते हैं,'मुझे शिकायतें मिली हैं कि प्रीस्ट खन्ना मुस्लिम युवक-युवतियों को ईसाई धर्म में दीक्षित कराने की मुहिम में शामिल हैं। इस्लामिक कानून के मुताबिक यह गलत है। इसलिए हमने उन्हें समन भेजा है कि वह कोर्ट के सामने पेश होकर अपना पक्ष रखें।'

Wednesday 26 October 2011

રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અભીપ્રાય.

રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા

એ હવામાં છે, પાણીમાં છે, સજીવ અને નીર્જીવ બધામાં છે. એ પૃથ્વીમાં છે, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, તારાઓ બધામાં છે. એ અણુમાં છે અને અવકાશી શુન્યાવકાશમાં પણ છે. એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એને રન્ગ, રુપ કે કોઈ આકાર નથી. એ બધા પ્રત્યે સમાનતા ધરાવે છે. એના પ્રતાપથી કોઈ બચી શકતું નથી. એની વીરુદ્ધ જવું ઘણું અઘરું છે. એ દેખાતું નથી છતાં હરપળ અનુભવાય છે. એ વીશ્વની શરુઆતથી છે અને અન્ત સુધી રહેવાનું છે. એના વગર કોઈનું પણ અસ્તીત્વ શક્ય નથી.

http://govindmaru.wordpress.com/2011/10/20/murji-gada-8/ ઉપર મારો અભીપ્રાય.

મુરજી ભાઈ, ઈન્ટરનેટે બધાને નજીક કરી નાખ્યા છે. બીગ બેન્ગના ધડાકાથી ભ્રહ્માંડની રચના ૧૪-૧૫ અબજ વર્ષ પહેલાં થઈ. પછી તો નીહારીકાઓ અને તારાઓની રચના થઈ. જેમાં આપણા બધાનો દાદો સુર્ય આવે અને એમાંથી માતા પૃથ્વીનો જન્મ થયો. રાસાયણીક ક્રીયા પ્રક્રીયા થઈ પૃથ્વી ઉપર જડ જળ અને ચેતનની રચના થઈ.

સીધી સાદી આ બે લીટીની બ્રહમાંડથી પૃથ્વી ઉપર જીવનની કથા છે.

http://www.nobelprize.org/educational/

ઉપર એક લીન્ક આપેલ છે. એમાં બ્રહ્માંડની રચનાની પ્રથમ વાર્તા છે અને એની પહેલાં અંગ્રેજીમાં લખ્યું છે
You don't have to be a genius to understand the work of the Nobel Laureates. These games and simulations, based on Nobel Prize-awarded achievements, will teach and inspire you while you're having FUN!

દીવાળી તો આજે પુરી થશે અને હું રાતે અગાસી ઉપર જઈ અંધારામાં આકાશને જોઈશ.

સી.વી.રામનના જમાનામાં અવર જવર સ્ટીમ્બરથી થતી હતી. યુકે જતાં ડેક ઉપર રામને આકાશ તરફ મીટ માંડી અને થયું આકાશ બ્લ્યુ કેમ છે? અને લોકોને રામન ઈફેક્ટની ખબર પડી.

નીચે એક લીન્ક આપેલ છે.
http://www.nobelprize.org/educational/physics/star_stories/overview/index.html

આ રહ્યો બ્રહમાંડ થી જીવનનો હીસાબ.
જાન્યુઆરીમાં ધડાકો થયો. બીગ બેન્ગ.
માર્ચમાં દુધગંગા કે નીહારીકાઓ બની. ભજીયા બનાવવા કાચો માલ ઘાણ તૈયાર થયું.
ઓગસ્ટમાં તારાઓની રચના થઈ.
સપ્ટેમ્બરમાં રાસાયણીક ક્રીયાથી જીવનની ઉત્પત્તી થઈ.
હવે હીસાબ કલાકમાં છે.
૨૩.૫૪.૦૦ અગાઉ આધુનીક માણસ બે પગે ઉભો થયો.
૨૩.૫૯.૪૫ માનવ લખવાનું ચીત્ર વીચીત્ર શીખ્યો.
૨૩.૫૯.૫૦ ઈજીપ્તના પીરામીડો બનયા.
૨૩.૫૯.૫૯ કોલંબસ અમેરીકા પહોંચ્યો.

મીત્રો આ છે આખા વર્ષનો હીસાબ.

માનો કે ન માનો જે ઈશ્ર્વર કે ભગવાનને માને છે એ આ દુનીયાનો જુઠો માણસ છે. એક જુઠ બોલવાથી એને છુપાવવા લાખ બીજી જુઠી યુક્તીઓ કરવી પડે છે.

ઉપરના હીસાબે નવું વર્ષ એકાદ બે સેકન્ડમાં આવશે. મુરજી ગડા, ગોવીંદ મારુ, હું, અને આપણે બધા આ નેટ ઉપર એ સમય સુધી જરુર જીવીશું.




Tuesday 25 October 2011

આવડું મોટું કલંક !


કચ્છમિત્ર, રવિવાર તારીખ ૨૩.૧૦.૨૦૧૧. પાના નમ્બર ૬
શક્તિ સાધનાની સમાંતરે નારીપીડન : વિવિધા : દેવેન્દ્ર વ્યાસ.

નવા વર્ષની શરુઆત દેવીપુજનથી સંપન્ન થાય. ધન તેરસ (ધનની દેવી), લક્ષ્મીની પુજા, કાળી ચૌદસ મહાકાળી સરાધના, અંતીમ દીવસ દિવાળી એટલે લક્ષ્મી પગલાં અને સરસ્વતી પુજા.

સાર એ છે કે નારી શક્તિના મહિમા, આદર, પુજનને બદલે હડધુત, અવમાનના, અવહેલના હોય છે.

વિશ્ર્વમાં સ્ત્રીપીડન ક્ષેત્રે પાંચ દેશોમાં ખતરનાક પાંચ દેશોમાં ભારત ચોથા ક્રમે છે.
૧. અફઘાનીસ્તાન
૨. કોંગો
૩. પાકીસ્તાન
૪. ભારત
૫. સોમાલીયા.

આખો લેખ વાંચો


http://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615

Factbox: The world's most dangerous countries for women

4. INDIA

Female feticide, child marriage and high levels of trafficking and domestic servitude make the world's largest democracy the fourth most dangerous place for women, the poll showed.

* 100 million people, mostly women and girls, are involved in trafficking in one way or another, according to former Indian Home Secretary Madhukar Gupta.

* Up to 50 million girls are "missing" over the past century due to female infanticide and feticide.

* 44.5 pct of girls are married before the age of 18

http://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615

Thursday 20 October 2011

ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.


==

ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.

ભૃષ્ટાચાર અને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સામે ચડવડ રોજે રોજ જોર પકડતી જાય છે.

ભારતમાં ૩-૫ હજાર વર્ષથી ધર્મ, રામાયણ મહાભારતની કથાઓના વર્ચસ્વને કારણે આત્મા - પરમાત્મા, પુર્વ જન્મ - પુનઃજન્મ, નરક - સ્વર્ગ અને કર્મ - મોક્ષમાં શ્રદ્ધા રાખનારાઓની ફોજ વધતી ગઈ. ઠગ અને લુટારાઓ પણ એમાં ભેગા થઈ ગયા. ધર્મ ગુરુઓને આજ જોઈતું હતુ અને ગુરુઓ પણ ઠગની જમાતમાં ભળી ગયા.

લોકોને ખબર ન પડી અને ભૃષ્ટાચારીઓની સાથે આંતકવાદીઓ પણ ભળી ગયા. દારુણ ગરીબાઈ વધતી ગઈ. દુનીયામાં માથાદીઠ આવક વધે કે સમૃદ્ધી ત્રણ ગણી થઈ જાય તો પણ એ બધું મુઠીભર લોકો લઈ જાય છે અને ગરીબો વધુ ગરીબ બની ગયા.

ધર્મ ગુરુઓ આશ્ર્વાસન આપે છે કે એ બધું કર્મના પ્રતાપે બને છે અને દલીત અત્યાચાર, બાળ મજુરી કે મહીલા અત્યાચાર પણ કર્મનો ભાગ છે. વીધવા પણ માને છે કે કર્મના કારણે વીધવા થવું પડયું.

કાયદાથી ભૃષ્ટાચાર હટાવવો સહેલો છે પણ આખાત્રીજના જે બાળ લગ્નો થાય છે એ હીસાબે કાયદો પેપર ઉપર જ રહી જાય છે. જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન અને વપરાશની કાયદા દ્વારા મનાઈ હોવા છતાં લોકો ખુલ્લે આમ એનો ઉપયોગ કરે છે. બંધારણ દ્વારા આભળછેટ નાબુદ બની પછી બીજા દસેક કાયદા બન્યા પણ હજી દલીતો ઉપર અત્યાચારના સમાચાર રોજે રોજ આવ્યા કરે છે. એટલે કે પ્રજા કાયદાના અમલમાં સહકાર આપે તો જ કાયદાનો અર્થ સરે અને ભૃષ્ટાચાર કે આંતકવાદ ઘટે.

આજ ગુરુવાર ૨૦.૧૦.૨૦૧૧ના ઘણાં સમાચાર પત્રોમાં સમાચાર છે કે મહારાષ્ટ્રમાં મનસે કે શીવસેનાના લોકો અન્ય પ્રદેશના લોકો ઉપર પ્રાંતવાદ કે ભાષાવાદના બહાના હેઠળ હુમલા કરે છે એની સામે અન્ના હજારે કાંઈ બોલતા નથી અને હાલી નીકળ્યા દીલ્લીમાં ઉપવાસ કરવા.

આ લોકપાલ કે જન લોક્પાલ બીલમાં ચાર્ટરની વ્યવસ્થા છે એટલે કે દરેક સરકારી કાર્યાલયમાં નોટીસ બોર્ડ રાખી નીતી નીયમો લખવામાં આવશે.

રસ્તા કે સાર્વજનીક જગ્યાઓ ઉપર જે રીતે ધર્મનો ખુલ્લો પ્રચાર થાય છે એ બંધ થવો જોઇએ. કેન્દ્ર, રાજય કે નગરપાલીકાના કાર્યાલયોમાં, શાળાઓમાં, આયકર અને વેંચાણ વેરા કે એક્સાઈઝની ઓફીસમાં ખુલ્લે આમ ધાર્મીક વીધીઓ થાય છે અને દેવ દેવીઓના ફોટાઓ કે પુતળા (પત્થરની મુર્તીઓ) મુકવામાં આવે છે. રસ્તા કે સાર્વજનીક જગ્યાએ ખુલ્લે આમ સરઘસો, રથ યાત્રાઓ કાઢી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. ધારા સભ્યો બેસી લોકોના કલ્યાણની જ્યાં ચર્ચા કરતા હોય ત્યાં પણ ધાર્મીક વીધી માટે જગ્યા રાખવામાં આવે.

લોકપાલ કે જન લોકબીલ કાયદો બન્યા પછી ચાર્ટરમાં ખુલ્લે આમ થતા ધાર્મીક પ્રચાર ઉપર બંધી મુકવામાં આવશે. ધાર્મીક રજાઓ કે શાળામાં થતી પ્રાર્થનાઓ ''ઓ ઈશ્ર્વર ભજીયે....'' વગેરે બંધ થશે.

મહાત્મા ગાંધી અને વલ્લભ ભાઈ પટેલે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી મુર્તી કે પત્થર પુજાને પ્રોત્સાહન આપેલ છે. આતંકવાદમાં અલગ અલગ પ્રકાર છે. કોઈને પોતાનો પ્રદેશ દેશથી અલગ કરવો છે તો કોઈને ગરીબાઈ હટાવવી છે. આતંકવાદીઓમાં મુર્તી કે પત્થર પુજા વીરુદ્ધ છે એ ખુલ્લે આમ પ્રચાર કરી હુમલા કરે છે.

રામની રથ યાત્રા હોય કે રસ્તા ઉપર થતી નમાજ એ જાહેરમાં થતું હોય ત્યારે ધર્મનો પ્રચાર કે પ્રસાર થાય છે.

મીત્રો ભારતમાં ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મને કારણે છે અને ધર્મને જાહેર જીવનથી અલગ કરવું જરુર છે.