welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 24 February 2014

આ શાળામાં દાખલ થવું છે? હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.

આ શાળામાં દાખલ થવું છે? હાથીઓની પાઠશાળા. બધા ફોટા ગુગલ મહારાજની મહેરબાનીથી.




૦૧  મા બેટીને શાળામાં પ્રવેશ માટે જન્મ તારીખનો દાખલો લઈ આવી છે.
શું જમાનો આવ્યો?




૦૨  રમતોત્સવ
અમે જ વિદ્યાર્થીઓ અને અમે જ નિર્ણાયક. 
નિબંધ કે મહાનિબંધ પણ અમે જ લખીશું.





૦૩ તાલુકા લેવલે નિબંધ હરીફાઈમાં 
વિજેતાનું અભિવાદન કરી રહેલ  
ઓબામા સાહેબ 
અને 
લુંગીમાં વર્ગ શિક્ષકશ્રી 
અન્ના દુરાઈ સાહેબ.



૦૪  આજે શાળામાં મજા આવી.  
નાચ્યા, કુદયા, મોજ મસ્તી કરી 
અને 
કાલીદાસ તથા ભવભુતીના નાટક ભજવ્યા...






૦૫.  ચાલો હરીફાઈ કરીએ. 
આ કાંઈ સસલા અને કાચબાની હરીફાઈ થોડી છે?




૦૬.  અમારી શાળામાં વર્ગ, જાતી, રંગ કે ધર્મને કોઈ સ્થાન નથી.




૦૭.  શાળામાં રજા પડે કે સીધા 
તળાવની પાળ પાસે ઝાડ નીચે.
હું અને તું નો હુતુતુતુનો એક સીન.





૦૮.    આઠમા ધોરણનો વિદાય સંમારભ.




૦૯. જમાનો આવ્યો શિક્ષણના અધિકારનો.
પ્રાથમિક શાળામાં એ જ વર્ગમાં અટકાવવી રાખવાની મનાઈ છે
અને
શારીરક ઈજા તો જરા પણ નહીં....


વરસો પછી
નેટ સાંદિપની પ્રાથમિક શાળાના
મિત્રો આવી રીતે
હર્ષ અને ઉલ્લાસથી ભેટયા
યે દોસ્તી હમ નહીં તોડેંગે

નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે. PART II

 નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે.  PART  II












Saturday 22 February 2014

નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે. PART - I




મહોદયશ્રી

      નેટ, વેબ, બ્લોગના કારણે પ્રાથમિક શિક્ષણમાં ઘણાં સુધારા દેખાયા છે.

      કચ્છના તાલુકા સ્તરે BRCની વેબ સાઈટ - બ્લોગમાં BRCનું નામ, સરનામું, ફોન, ઈમેઈલ, સ્ટાફ, CRC શાળાની વિગતો CRC અને તાલુકા સ્તરે વિદ્યાર્થીઓની વિવિદ્ય પ્રવૃત્તિમાં નિયમિતતા આવે એ બહુજ જરુરી છે.
     
      પ્રાથમિક શિક્ષણ સાથે સંકડાયેલ બધાને આવા રોજ ૫-૭ પોસ્ટકાર્ડ લખવાનું નક્કી કરેલ છે.

લિ.  વી.કે. વોરા
તારીખ -


૦૦૧.  Shri Sam Pitroda, Chairman,National Innovation Council, Planning Commission, Yojna Bhavan, Sansad Marg, New Delhi 110001

૦૦૨.  નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ, ડો. જીવરાજ મહેતા ભવન, બ્લોક ૧૨, ગાંધીનગર, ગુજરાત

૦૦૩.  નિયામકશ્રી, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, વિદ્યાભવન, ગાંધીનગર, ગુજરાત

૦૦૪.  આચાર્યશ્રી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બસ સ્ટેશનની સામે, ભુજ કચ્છ ૩૭૦૦૦૧.

૦૦૧ થી ૦૦૪ તારીખ ૨૧.૦૨.૨૦૧૪ના

૦૦૫.  જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભવન, ભુજ કચ્છ ૩૭૦૦૦૧
૦૦૬   જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભવન, શિક્ષણ શાખા, ભુજ કચ્છ ૩૭૦૦૦૧
૦૦૭  શ્રી છબીલભાઈ નારાણભાઈ પટેલ, ધારાસભ્ય - અબડાસા, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૦૮.  અધ્યક્ષશ્રી કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા પંચાયત ભવન - શિક્ષણ શાખા, ભુજ કચ્છ ૩૭૦૦૦૧
૦૦૯.  તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત કચેરી, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૧૦.  તાલુકા કેળવણી નિરીક્ષકશ્રી, અબડાસા તાલુકા પંચાયત કચેરી, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૧૧.  સીઆરસી કોઓર્ડિનેટર, નલીયા -૧ ગ્રુપ શાળા, નલીયા કચ્છ ૩૭૦૬૫૫
૦૧૨.  સીઆરસી કોઓર્ડિનેટર, જખૌ ગ્રુપ શાળા, જખૌ કચ્છ ૩૭૦૬૪૦
૦૧૩.  સીઆરસી કોઓર્ડિનેટર, ડુમરા પ્રાથમિક ગ્રુપ શાળા, ડુમરા કચ્છે ૩૭૦૪૯૦
૦૧૪.  સીઆરસી કોઓર્ડિનેટર, કોટડા રોહા પ્રાથમિક ગ્રુપ શાળા, કોટડા રોહા કચ્છ ૩૭૦૦૩૦

૦૦૫ થી ૦૧૪ તારીખ ૨૨.૦૨.૨૦૧૪ના

Thursday 20 February 2014

૦૬ શીક્ષણને લગતી વેબસાઈટ

સર્વ સીક્ષા અભીયાન કેન્દ્ર સરકાર







ગુગલ મહારાજે ભાષાંતર કરેલ છે. અંગ્રેજીમાંથી હીન્દીમાં.

ગુગલ મહારાજે ભાષાંતર કરેલ છે. અંગ્રેજીમાંથી હીન્દીમાં.




The National Innovation Council (NInC) and the Ministry of Micro, Small and Medium Enterprises (MSME) jointly announced the creation of the India Inclusive Innovation Fund (IIIF). IIIF, which has been approved by the Union Cabinet, was conceived and architected by the NInC as a unique concept which seeks to combine innovation and the dynamism of enterprise to solve the problems of citizens at the base of the economic pyramid in India.

Speaking about the Fund, Sam Pitroda, Chairman of NinC and Advisor to the Prime Minister on Public Information, Infrastructure and Innovation said: “The needs of the people at the base of the economic pyramid are today served by philanthropy and government grants / subsidies which can never be either adequate or scalable.. IIIF seeks to leverage the  model of Venture Capital  to transform the lives of the less privileged”.

The IIIF seeks to create a new class of capital which helps set up and scale entrepreneurial skills and innovation which address the needs of the base of the economic pyramid. The Fund will invest in innovative ventures that are scalable, sustainable and therefore profitable but address social needs of our less privileged citizens in areas such as healthcare, food, nutrition, agriculture, education / skill development, energy, financial inclusion, water, sanitation, employment generation, etc.

The Fund will be registered under SEBI’s Alternative Investment Fund Category I guidelines with an initial corpus of Rs. 500 crores, with the Ministry of MSME committing to 20% (Rs 100 crores) and the balance being given by Banks, insurance companies, overseas financial and development institutions. The Fund will endeavour to provide modest financial returns, while ensuring significant social impact to the community. The Fund’s eventual aim is to expand the corpus to Rs. 5,000 crores over the next 24 months.

Lack of Capital is one of the major reasons why ventures and entrepreneurs seeking to address the needs at the base of the economic pyramid have failed to take off. IIIF seeks to address exactly this gap and therefore at least 50% of its investments initially will be to enterprises that fall in the MSME stage. It has been observed globally that new enterprises have the highest potential for job creation and hence IIIF will seek to address this aspect as well.

The IIIF will also partner the entire ecosystem in this space, including incubators, angel groups, and also public R&D programmes and laboratories to support the commercialisation and deployment of socially relevant innovative technologies and solutions.

The Government will not be involved in the day to day operations of the Fund, which will be entrusted to an Asset Management Company (AMC), set up as a Section 25 not for profit company. The AMC will appoint a professional management team for this purpose as also an Investment Committee comprising professionals of repute, which will take all investment / divestment decisions. A Governing Council comprising government nominees as well as eminent persons from the fields of public service, industry, finance, entrepreneurship, etc. will provide oversight and ensure the
Purpose  of the Fund is maintained.  The AMC will also build a mentoring network, enable incubation and provide training and skills development programmes to entrepreneurs and IIIF assisted companies.

राष्ट्रीय अभिनव परिषद ( NInC ) और माइक्रो मंत्रालय , लघु और मध्यम उद्यम (एमएसएमई ) संयुक्त रूप से भारत समावेशी नवाचार फंड ( IIIF ) के निर्माण की घोषणा की . केंद्रीय मंत्रिमंडल द्वारा अनुमोदित किया गया है जो IIIF , भारत में आर्थिक पिरामिड के आधार पर नागरिकों की समस्याओं को हल करने के लिए नवाचार और उद्यम की गतिशीलता गठबंधन करना चाहता है जो एक अनूठी अवधारणा के रूप में कल्पना और NInC द्वारा architected गया था .

फंड , सैम पित्रोदा , NinC के अध्यक्ष और सार्वजनिक सूचना , बुनियादी ढांचा और नवाचार पर प्रधानमंत्री के सलाहकार के बारे में बात करते हुए कहा : " आर्थिक पिरामिड के आधार पर लोगों की जरूरतों को आज परोपकार और सरकारी अनुदान / सब्सिडी द्वारा सेवा कर रहे हैं जो पर्याप्त या स्केलेबल या तो कभी नहीं हो सकता .. IIIF " विशेषाधिकार के जीवन को बदलने के लिए वेंचर कैपिटल के मॉडल का लाभ उठाने का प्रयास है.

IIIF की स्थापना में मदद करता है जो राजधानी का एक नया वर्ग बनाने और आर्थिक पिरामिड के आधार की जरूरत है पता है, जो उद्यमशीलता और नवीनता पैमाने पर करने का प्रयास है. फंड , स्केलेबल, टिकाऊ और इसलिए लाभदायक हैं, लेकिन इस तरह के स्वास्थ्य , खाद्य , पोषण , कृषि, शिक्षा / कौशल विकास , ऊर्जा , वित्तीय समावेशन , पानी, सफाई जैसे क्षेत्रों में हमारे विशेषाधिकार नागरिकों की सामाजिक जरूरत है पता है कि अभिनव उपक्रम में निवेश करेगा रोजगार सृजन , आदि

फंड रुपए की शुरुआती रकम के साथ सेबी वैकल्पिक निवेश कोष श्रेणी मैं दिशा निर्देशों के तहत पंजीकृत किया जाएगा . एमएसएमई मंत्रालय 20 % ( 100 करोड़ रुपये ) के लिए करने से और शेष राशि बैंकों, बीमा कंपनियों , विदेशी वित्तीय और विकास संस्थाओं द्वारा दिया जा रहा है साथ 500 करोड़ . समुदाय के लिए महत्वपूर्ण सामाजिक प्रभाव सुनिश्चित करते हुए फंड , मामूली वित्तीय लाभ प्रदान करने का प्रयास करेंगे . फंड का अंतिम उद्देश्य रुपए तक कोष का विस्तार करने की है . अगले 24 महीनों में 5,000 करोड़ रुपए है.

पूंजी की कमी उपक्रम और आर्थिक पिरामिड के आधार पर की जरूरत को संबोधित करने की मांग उद्यमियों बंद करने में नाकाम रही है क्यों प्रमुख कारणों में से एक है . IIIF वास्तव में इस अंतर को संबोधित करने के लिए और इसलिए अपने निवेश का कम से कम 50 % शुरू में एमएसएमई चरण में गिरावट है कि उद्यमों के लिए किया जाएगा चाहता है . यह नए उद्यमों में रोजगार सृजन के लिए उच्चतम क्षमता है और इसलिए IIIF के रूप में अच्छी तरह से इस पहलू का पता करने की कोशिश करेगा कि विश्व स्तर पर देखा गया है .

IIIF भी भागीदार होगा सामाजिक रूप से प्रासंगिक अभिनव प्रौद्योगिकियों और समाधान के व्यावसायीकरण और तैनाती का समर्थन करने के लिए इन्क्यूबेटरों , परी समूहों , और भी सार्वजनिक अनुसंधान एवं विकास कार्यक्रमों और प्रयोगशालाओं सहित इस अंतरिक्ष में पूरे पारिस्थितिकी तंत्र .

सरकार लाभ कंपनी के लिए एक धारा 25 नहीं के रूप में स्थापित एक एसेट मैनेजमेंट कंपनी (एएमसी ) को सौंपा जाना होगा जो फंड , के दिन आपरेशनों के लिए दिन में नहीं शामिल किया जाएगा . एएमसी इस उद्देश्य के लिए एक पेशेवर प्रबंधन टीम नियुक्त करेंगे के रूप में भी सभी निवेश / विनिवेश निर्णय लेंगे जो ख्याति के पेशेवरों , जिसमें एक निवेश समिति . सरकार प्रत्याशियों के साथ ही आदि सार्वजनिक सेवा , उद्योग , वित्त , उद्यमिता के क्षेत्र से प्रख्यात व्यक्तियों जिसमें एक शासी परिषद निरीक्षण प्रदान करते हैं और यह सुनिश्चित करेंगे

फंड के उद्देश्य से बनाए रखा है . एएमसी भी एक सलाह नेटवर्क बनाने ऊष्मायन सक्षम और उद्यमियों और IIIF सहायता प्रदान की कंपनियों के लिए प्रशिक्षण और कौशल विकास कार्यक्रमों प्रदान करेगा .




શામ પીત્રોડા કે શેમ પીત્રોડા ચેરમેન છે. ક્લીક કરીને વાંચો.

અને સંસ્થાનું ઈમેઈલ સરનામું નીચે પ્રમાણે છે.



Wednesday 19 February 2014

શું લાગે છે? આપણો નંબર પાકીસ્તાનથી આગળ અને દુનીયામાં ચોથો. વાંચો રોઈટરના સમાચાર

શું લાગે છે? આપણો નંબર પાકીસ્તાનથી આગળ અને દુનીયામાં ચોથો. વાંચો રોઈટરના સમાચાર


(Reuters) - One hundred and thirty-four journalists and media support staff were killed while on reporting assignments last year, with India fourth on the list of countries with the most number of deaths, the London-based International News Safety Institute (INSI) said on Tuesday.
Most of those killed were targeted deliberately.
Of these, 65 died covering armed conflicts - primarily in Syria, where 20 were killed, and Iraq, where the death total was 16 - while 51 were killed in peacetime covering issues like crime and corruption, and 18 died in accidents.
After Syria and Iraq, cited by the Institute as the most dangerous countries for journalists last year, came Philippines with 14 deaths, India with 13 and Pakistan with 9.

The total was down from 152 deaths recorded in 2012, but there was an accompanying rise in assaults, threats and kidnappings directed at journalists which largely go unreported, said the INSI study, "Killing the Messenger."

૦૫ વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી

૦૫ વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી



૦૫ વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી
કામ કાજ ચાલુ છે. જે  ૨-૩ દીવસમાં પુરુ થઈ જશે.



ગુજરાતી બ્લૉગવિશ્વ - વીનય ખત્રી












Track your PAN/TAN Application Status 

प्रधानमंत्री नरेंद्र मोदी ने 'मेरी सरकार' (mygov.nic.in) की साइट लॉन्च की है, 
mygov.nic.in

૦૪ મીત્રોના બ્લોગ

૦૪ મીત્રોના બ્લોગ


અહીં મીત્રોના બ્લોગની યાદી છે જેમની મુલાકાત લેવા હું નીયમીત પ્રયત્ન કરું છું અને કોમેન્ટ લખું છું.

કુરુક્ષેત્ર - ભુપેન્દ્રસિંહ રાઓલ

અભીવ્યક્તી - ગોવીન્દ મારુ
             
વાંચનયાત્રા - અશોક મોઢવાડીયા

વીકીપીડીયા ગુજરાતી




શોખ માટે હું અહીં આવું છું. KVOSS

www.kvoparichay.org

https://web.whatsapp.com/%F0%9F%8C%90/en

Facebook login

kvo family community tree

Haribhadra English

हरिभद्र

હરિભદ્ર

Saturday 15 February 2014

નવી પોસ્ટમાં આજના સમાચાર : મરચાં, દેવદાસી, અમેરીકન વલણ, જાતીવાદ, પ્રાંતવાદ, ફ્રીડમ, ડુંગરી અને ચંદનચોર

નવી પોસ્ટમાં આજના સમાચાર  ઃ મરચાં, દેવદાસી, અમેરીકન વલણ, જાતીવાદ, પ્રાંતવાદ,  ફ્રીડમ, ડુંગરી અને ચંદનચોર

સંસદમાં અપમાનીત ઘટના માટે દોષીઓને જેલમાં મોકલો.
http://navbharattimes.indiatimes.com/india/national-india/----/articleshow/30358264.cms

http://navbharattimes.indiatimes.com/india/national-india/-----/articleshow/30357582.cms


દેવદાસી પ્રથા અટકાવવા  સુપરીમ કોર્ટનો આદેશ
http://navbharattimes.indiatimes.com/india/national-india/----/articleshow/30358397.cms

અમેરીકાએ વલણ બદલાવ્યું.
http://navbharattimes.indiatimes.com/india/national-india/---/articleshow/30352691.cms

રેસીયલ વાયોલેન્સ માટે સુપરીમ કોર્ટે નોટીસ મોકલી
http://timesofindia.indiatimes.com/india/SC-notice-to-Centre-and-states-on-racial-violence/articleshow/30425818.cms

ક્રીએટીવ એક્સપ્રેસન અને ફન્ડામેટલ રાઈટ - હીન્દુ
http://timesofindia.indiatimes.com/india/The-Hindus-Penguin-warns-of-intolerant-laws/articleshow/30427465.cms


ડુંગરીના અર્થશાસ્ત્ર માટે જુઓ બીબીસી
http://www.bbc.co.uk/hindi/india/2014/02/140214_onion_india_food_economy_rd.shtml

ચંદન ચોર અને હાથી દાંત ચોર વીરપન્ન જીવતો થાય છે

Monday 10 February 2014

વેબ ગુર્જરી ઉપર મારી કોમેન્ટ જોવા આના પર કલીક કરો.


શીક્ષણના અધીકાર અધીનીયમ પછી મફત અને ફરજીયાત શીક્ષણમાં નેટ, વેબ અને બ્લોગ ઉપર પ્રગત્તી દેખાઈ આવે છે. કેન્દ્ર સાથે રાજ્ય, જીલ્લા, તાલુકા કે બ્લોક અને ઠેઠ ગામડાંની પ્રાથમીક શાળાઓ જોડાઈ ગઈ છે.

પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાના બ્લોગ ઉપર સમાચાર છે કે લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમીનીસ્ટ્રેશન મૈસુરીથી ૧૮ આઈએએસ ઓફીસરોએ પોતાની તાલીમના ભાગરુપે રાણાવાવ અને વીરપુરની પ્રાથમીક શાળાની મુલાકાત લીધેલ છે.

આવા તાલુકા લેવલના બ્લોગના કોઓર્ડીનેટર વેબ ગુર્જરી સાથે જોડાઈ પોતાનું યોગદાન,પોસ્ટ કે કોમેન્ટ દ્વારા હાજરી પુરાવે એ માટે કોશીષ કરવી જોઈએ. બધા તાલુકાના બ્લોગ હજી કામ કરતા નથી જેમકે કચ્છના અબડાસા, માંડવી, ભુજ તાલુકાના બ્લોગ બની ગયા છે પણ માહીતી બહુજ ઓછી છે અથવા કાંઇજ માહીતી નથી.

કચ્છની પ્રાથમિક શાળાના અમુક બ્લોગની માહીતી ઉપરથી ખબર પડે છે કે ગામડાંની પ્રાથમીક શાળાના શીક્ષકો શાળામાં જોડાઈ ગયા પછી અભ્યાસ ચાલુ રાખતાં બીએ, એમએ, બી.ઍડ અને પીએચડી સુધી અભ્યાસ કરેલ છે.




Saturday 8 February 2014

શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો & સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના

Ranavav Blog

Navanadisar Blog
  • http://brcmandvi.blogspot.in/ 


  • શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો:
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ, એવું સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે.

  • “ફરજીયાત” શિક્ષણ એટલે, - ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા, તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરાવવાની જવાબદારી સરકારની રહે છે. “મફત” એટલે, કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસુલવામા આવશે નહિ, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામા આવશે.
  • શાળા બહારના બાળકોને તેમની વયકક્ષા અનુસારના વર્ગમાં દાખલ કરાવવા

  • આ નિયમ દ્વારા સરકારની, સ્થાનિક સત્તાતંત્રની અને વાલીની; મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમના અમલીકરણ માટેની ફરજો અને જવાબદારીઓ અંગે રજૂઆત કરે છે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની નાણાકીય જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા કરે છે.

  • વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનો ગુણોત્તર નક્કી કરવા અંગેના ધોરણ, શાળામાં જરૂરી ભૌતિકસુવિધા, શાળાના કામના કલાકો અને શિક્ષકના કામના કલાકો વિષે માર્ગદર્શન પૂરું પડે છે.

  • માત્ર રાજ્ય અથવા જીલ્લા કે બ્લોકના સરેરાશ વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની જાળવણી દ્વારા સંતોષ માનવાને બદલે દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની ઉચિત જાળવણી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોની જગ્યાઓ ભરવામાં કોઈ વિસંગતતા ન ઉભી થાય અને કોઈ એક જગ્યા ઉપર શિક્ષકોની જમાવટ ન થાય તે અંગે સુચવી જાય છે

  • શિક્ષકોને દસ વર્ષે થતી વસ્તી ગણતરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાના ચુંટણી કાર્યો અને કુદરતી હોનારત સિવાયના અન્ય કાર્યોની સોંપાણી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

  • શિક્ષકોની નિયુક્તિ સમયે યોગ્ય તાલીમ મેળવેલ શિક્ષકોને જ લેવા પર ભાર મુકવામાં આવેલ છે; જેમકે શિક્ષક પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.

  • શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બાબતો પર પ્રતિબંધ મૂકે છે તેમાં મુખ્યત્વે – કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ, કોઈપણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ, શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના માતા-પિતા /વાલીને તપાસ કે ઇન્ટરવ્યુમાંથી પસાર કરશે નહિ, કોઈપણ શિક્ષક ખાનગી શિક્ષણ (ટ્યુશન) અથવા ખાનગી શિક્ષણ (ટ્યુશન)ની પ્રવૃત્તિ કરી શકશે નહિ, કોઈપણ શાળા સરકારશ્રીની માન્યતા વિના ચાલી શકશે નહિ.

  • બંધારણમાં સ્થાપિત થઇ ગયેલા મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકકેન્દ્રી અભ્યાસક્રમનું નિર્માણ કરવું જોઈએ; જેથી બાળક તનાવમુક્ત વાતાવરણમાં ભણી શકે; અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી કરીને તેનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે, બાળકના જ્ઞાન આધારિત હોવો જોઈએ તેમજ બાળકમાં રહેલ શક્તિ અને પ્રતિભાને વધારે સારી રીતે ખીલવી શકાય તે રીતે બનાવવો જોઈએ જેથી કરીને બાળકોને ભણવાનું ભાર રૂપ ન લાગતાં તેમાંથી તેઓને આનંદ મળવો જોઈએ.
     સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના (Composition of the School Management Committee)

    દરેક શાળામા (SMC) ની રચના કરવામા આવેલ છે. જે શાળાની અંદર (SMC) ની રચના ના થયેલ હોય તેવી દરેક શાળામા સમિતિની રચના એપોઈન્ટ મળ્યા ના ૬ મહિનાની અંદર સ્કૂલ વ્યવ્ય્સ્થાપન સમિતિની રચના કરવામા આવશે. આ સમિતિમા દર ૨ વર્ષે બદલાવ કરવાનો તથા નવા સભ્યોનો ઉમેરો કરવાનો રહશે. આ સમિતિમા ૫૦% સ્ત્રીઓને આરક્ષિત કરવાની રહશે. સ્કૂલ વ્યવસ્થાપન સમિતિમા ૧૨ સભ્યોની નિમણુંક કરવાની રહશે
    સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનામા ૭૫% સભ્યો, શાળાની અંદર ભણતા બાળકોના વાલીઓ અથવા તેમના માતા-પિતા માંથી રાખવાના રહેશે. જેથી શાળાની અંદર ચાલતી અવ્યવસ્થાની સાચી માહિતી મેળવી તેનું નીરાકરણ લાવવામા મદદ મળે
    બાકીના ૨૫% સભ્યોની નીચે દર્શાવ્યા પ્રમાણે રચના કરવાની રહશે.
    1. ત્રીજા ભાગના સભ્યો સ્થાનિક સત્તા દ્વારા ચુંટાયેલા સભ્યો અથવા તો અર્ધસરકારી શાળાઓના મેનેજમેન્ટના સભ્યો તથા ટ્રસ્ટી મંડળ માંથી લેવાના રહશે.

    2. ત્રીજા ભાગના એવા સભ્યો હશે કે જે શાળાના શિક્ષક હોંય અને તેમને જે તે શાળાની શિક્ષક સમિતિ માંથી ચુંટવામા આવેલ હોય.

    3. બાકી રહેલ ત્રીજા ભાગમા સામાજિક મદદગાર અથવા તો વિદ્યાર્થી ની નિમણુંક તેમના વાલીની પરવાનગી સાથે કરવાની રહેશે.

    4. એક સભ્ય જે સ્થાનિક કડીયો હોય તેવા સભ્યની રચના સમિતિ દ્વારા કરવાની રહેશે.

    જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સમિતિમા સમિતિના ચેરપર્સન અથવા તો વાઈસ ચેરપર્સનની નિમણુંક કરવાની રહેશે. આ હોદ્દાઓની નિમણુંક સમિતિમા સમાવાયેલા વાલી મંડળ, મુખ્ય શિક્ષક, પૂર્વ મુખ્ય શિક્ષક માંથી હોઈ શકે.
  • .

  • સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની કામગીરી: (ભૂમિકા અને જવાબદારીઓ)
    આ સમિતિની કાર્યરચના કલમો સ્પષ્ટ (એ) થી (ડી) ઉપ વિભાગ (2), ના અધિનિયમ 21 પ્રમાણે નીચેના દર્શાવેલ કાર્યો, કે જેના માટે જે તે સભ્યોએ કામ કરવાનું રહશે.

    1. સરળ અને સર્જનાત્મક સંપર્ક વ્યવહાર કરીને બાળકોના ઉત્થાન માટેના કામ નિયમોને આધીન રહીને કરવાના રહેશે. તથા રાજ્ય સરકારની ફરજો, સ્થાનિક સત્તાની ફરજો, શાળાની ફરજો, વાલીઓની ફરજોનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

    2. કલમ-૨૪ અને ૨૮ ના ઉપભાગ (એ) અને (બી) પ્રમાણે અમલીકરણ થાય છે કે કેમ તેની ખાતરી આપવાની રહેશે.

    3. કલમ નંબર-૨૭ પ્રમાણે કોઈપણ શિક્ષક બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાથી મુખ્ય ફરજો માથી વંચિત નથી રહેતોને તેની કાળજી લેવાની રહેશે.

    4. દરેક ગ્રામ્ય વિસ્તાર માથી બાળક નિયમિત પણે શાળામા હાજર રહે છે કે કેમ તેની ખાતરી કરવાની રહેશે.
    5. દર્શાવેલ દરેક નિયમોનું યોગ્ય પણે પાલન થાય છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહશે.

    6. ધારા ક્રમાંક (૩)ના ઉપ ભાગ-૨ મા દર્શાવેલ પ્રમાણે કોઈપણ બાળક સાથે કોઈપણ પ્રકારની ગેરરીતી, શારીરિક કે માનસિક હેરાનગતિ, શાળા માથી નામ કમી કરવું કે અન્ય અસહનીય બાબતનું તુરંત જ સ્થાનિક સત્તાની ધ્યાનમા લાવવાનું રહેશે.

    7. નિયમ ક્રમાંક-૪ પ્રમાણે, દરેક કામની દેખરેખ અને તેની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી તેને અમલીકરણમા મુકવાનું રહેશે તથા દરેકનું નિયમિત પણે અવલોકન કરવાનું રહેશે.

    8. શારીરિક રીતે વિકલાંગ બાળકો તથા માનસિકરીતે અસ્વસ્થ બાળકોની નિયમિત પણે શાળામા હાજરી, તેમની જરૂરિયાતોનું ધ્યાન તથા બીજા બાળકો સાથેની તેમની હિસ્સેદારી બરાબર અને નિયમિત છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.

    9. મધ્યાહન ભોજન વ્યવસ્થાનું અમલ બરાબર થાય છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
    10. શાળાના વાર્ષિક હિસાબ કિતાબ તથા તેમાં થયેલ ખર્ચની નોંધ રાખવાની રહેશે.
કોઈપણ એક્ટ હેઠળ તેના કાર્યો સ્રાવમાં સમિતિ દ્વારા પ્રાપ્ત થયેલ નાણાંને જમા કરવામાં આવશે અને તે નાણાની નોધણી અલગ ખાતામા કરવાની રહેશે. દર વર્ષ દીઠ તે ખાતાની ચકાસણી કરવામા આવશે.

પેટાનિયમ-૭ પ્રમાણે સમિતિ દ્વારા થયેલ કોઈપણ ખર્ચનો હિસાબ જે તે સમિતિના અધ્યક્ષ કે ઉપઅધ્યક્ષની સહી સાથે સ્થાનિક સત્તાને એક મહિનાની અંદર તે ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.

આ સમિતિ દર શૈક્ષણિક શાળા વિકાસ નિયમ 17 હેઠળ તૈયાર યોજનાના અમલીકરણના રિપોર્ટ તથા વર્ષના અંતે તેની આકારણી આપી, વાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ અહેવાલ વર્ષ દરમ્યાન સમિતિ દ્વારા હાથ ધરવામાં પ્રવૃત્તિઓ સંક્ષિપ્ત એકાઉન્ટ્સ ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. આ અહેવાલની એક નકલ ક્લસ્ટર રિસોર્સ કેન્દ્ર સંબંધિત કોઓર્ડિનેટરને મોકલવામાં આવશે, અને તેને ગ્રામ સભામા પણ મુકવાની રહેશે.

આ સમિતિ એક ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછી એક વખત મળવાની અને બેઠકો કરવાની રહેશે. આ બેઠકોમાં લેવાયેલ તમામ નિર્ણય યોગ્ય રીતે સુચી બનાવી તેને જાહેરમા ઉપલબ્ધ કરવાની રહેશે.


Saturday 1 February 2014

તંદુરસ્ત હરીફાઈ. જેમને જોડાવું હોય એમને નામ લખાવવા વીનંત્તી.

તંદુરસ્ત હરીફાઈ. જેમને જોડાવું હોય એમને નામ લખાવવા વીનંત્તી.

केजरीवाल ने नेताओं की जो सूची बताई वह इस प्रकार है (हालांकि बकौल खुद केजरीवाल यह सूची अभी पूरी नहीं हुई है। इसमें और नाम जोड़े जाने हैं। जैसे-जैसे नाम आएंगे सूची आगे बढ़ती जाएगी।)
1) राहुल गांधी
2) पी चिदंबरम
3) शरद पवार
4) सुशील कुमार शिंदे
5) वीरप्पा मोइली
6) सलमान खुर्शीद
7) कपिल सिब्बल
8) कमलनाथ
9) नितिन गडकरी
10) बी एस येदयुरप्पा
11) अनंत कुमार
12) अनुराग ठाकुर
13) मायावती
14) मुलायम सिंह यादव
15) फारुक अब्दुल्ला
16) जगन मोहन रेड्डी
17) सुरेश कलमाड़ी
18) श्रीप्रकाश जायसवाल
19) पवन बंसल
20) नवीन जिंदल

071 ફોટો ગેલેરી

071  ફોટો ગેલેરી