welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 16 November 2013

મહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય?

રાતના કાળભૈરવની સાધના કરીએ અને વરદાન આશીર્વાદ મળે જાઓ તમને ૨૦૧૪ની લોકસભામાં ૬૦ થી ૭૦ ટકા સીટો મળશે. વડા પ્રધાન બનશો પણ વીદેશમાં જનમેલા નાગરીકોથી સાવચેત રહેવું કારણ કે કાળ ભરખી જાય તો પક્ષમાં ફાટાફુટ પડે. પક્ષના ૨-૪ ટુકડા થઈ જાય અને પક્ષનું મરણ પાપ લાગે.

મહાકવી શેક્સપીયરના આત્માને કહીએ ગુજરાતીમાં મેકબેથની જેમ એકાદ નાટક બનાવ તો કેમ થાય? 





ફોટાઓ ગુગલ મહારાજની ઈજનેરો પાસેથી મુકેલ છે.






Thursday 14 November 2013

ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ

ઉદ્યોગ ધંધાની દુનીયાની મોટામાં મોટી જાન હાની એટલે ભોપાલ ગેસ કાંડ

यूनियन कार्बाइड के भोपाल स्थित प्‍लांट से दो और तीन दिसंबर 1984 की दरम्‍यानी रात रिसी जहरीली गैस ने हज़ारों लोगों की जान ले ली थी.
 
दुनिया के सबसे भयावह औद्योगिक हादसे भोपाल गैस कांड के पीड़ित विधानसभा चुनाव में राजनीतिक दलों की वादाख़िलाफ़ी का जवाब प्रत्‍याशियों को ख़ारिज करने वाले नोटा बटन को दबाकर देंगे.
 
यूनियन कार्बाइड कंपनी ने 1994 में यूनियन कार्बाइड इंडिया लिमिटेड नामक कंपनी में अपना हिस्सा बेच दिया था.
 
1994 के बाद इस कंपनी का नाम बदलकर एवररेडी इंडिया लिमिटेड रखा गया था.
 
भारत के मध्य प्रदेश राज्य के भोपाल शहर में 28 साल पहले २-३ दिसंबर 1984 में रातको यूनियन कार्बाइड कंपनी के प्लांट से रिसने वाली ज़हरीली गैस की त्रासदी में भारत सरकार के आंकड़ों के मुताबिक पाँच हज़ार से अधिक लोगों की मौत हुई थी, लेकिन अमरीकी मानवाधिकार संस्था एमनेस्टी इंटरनेशनल के अनुसार इस कांड में 20 हज़ार से अधिक लोग मारे गए थे.

વધુ માટે બીબીસી હીન્દી ઉપર નીચેની લીન્કને કલીક કરો.




Tuesday 12 November 2013

મંગળયાનની જન્મકુંડલી

મંગળયાનની જન્મકુંડલી

ભારતે મંગળ ઉપર યાન મોકલેલ છે અને આવા તો હજારો સેટેલાઈટ પૃથ્વી આસપાસ ફરે છે. બધાની જન્મ કુંડલી જોવી છે? કઈ ઝડપથી અને કેમ ફરે છે વગેરે નકશાઓ પણ છે...

REAL TIME SATELLITE TRACKING

http://www.n2yo.com/satellite/?s=39370


SINGLE TRACKING
http://www.n2yo.com/?s=39370


http://www.bbc.co.uk/news/world-asia-india-24907995

India's mission to Mars has overcome a technical problem and appears to be back on track, the country's space research agency says.
The problem occurred on Monday when a planned engine burn failed to raise the spacecraft's orbit around Earth by the intended amount.
The Indian Space Research Organisation (Isro) has now pushed the spacecraft to a higher orbit as planned.
Isro officials said its final orbit "will be known in a few hours".
The problem occurred during a manoeuvre designed to boost the craft's maximum distance from 71,623km to 100,000km.
A problem with the liquid fuel thruster caused the 1,350kg vehicle to fall short of the mark.
As a solution, the Mars Orbiter Mission (MOM) - known informally as Mangalyaan, or Mars-craft - executed an additional thruster firing to make up for the shortfall early on Tuesday.
Speaking to Pallava Bagla, science editor at Indian broadcasting network NDTV, Isro's chairman K Radhakrishnan said: "All is well and operations completed as planned. The final orbit of the spacecraft will be known in a few hours."
Mr Bagla told BBC News that the "spacecraft has been put on required velocity and seems to be on track".
Instead of flying directly to Mars, the $72m (£45m) probe is scheduled to orbit Earth until the end of the month, building up the necessary velocity to break free from our planet's gravitational pull.

http://www.bbc.co.uk/hindi/india/2013/11/131112_mars_mission_snag_ml.shtml

भारत के मंगलयान में सोमवार को आई तकनीकी ख़ामी को मंगलवार सुबह तक ठीक कर लिया गया. यान को पृथ्वी की ऊपरी कक्षा में स्थापित करने के दौरान तकनीकी गड़बड़ी आ गई थी.
इस बारे में जाने-माने विज्ञान पत्रकार पल्लव बागला ने बीबीसी को बताया, ''मंगलवार सुबह पांच बजे इसरो ने बताया है कि यान में लगे इंजन को दुबारा फ़ायर कर अपेक्षित 130 मीटर प्रति सेकंड की गति हासिल कर ली गई है. अब यह माना जा सकता है कि यान धरती से एक लाख किमी की अपेक्षित दूरी तक कुछ घंटों में पहुंच जाएगा. यान इसरो के संदेश का जवाब दे रहा है और कार्यक्रम सही दिशा में आगे बढ़ रहा है.''
हालांकि इसरो का कहना था कि मंगलयान "सामान्य हालत" में है और ठीक ढंग से काम कर रहा है.दरअसल यान को ऊपरी कक्षा में स्थापित करने की प्रक्रिया के दौरान यान की इंजन प्रणाली में ख़ामी आ गई थी और वैज्ञानिकों की मंगल यान की कक्षा बढ़ाने की कोशिश नाकाम रही थी.
भारतीय अंतरिक्ष कार्यक्रम के प्रमुख के राधाकृष्णन ने स्वीकार किया कि निर्धारित कार्यक्रम के अनुसार रॉकेट को जितनी रफ़्तार हासिल करनी चाहिए थी, यान उसकी 25 प्रतिशत ही हासिल ही कर सका था.
लेकिन उन्होंने ज़ोर देकर कहा कि मंगलयान ठीक तरह से चल रहा है. मंगलयान को मंगल ग्रह की कक्षा की ओर बढ़ाने के लिए एक दिसंबर की तारीख़ तय की गई है.

दूरी बढ़ाने की कोशिश नाकाम

तयशुदा कार्यक्रम के अनुसार यान को पृथ्वी की कक्षा में 71, 623 किलोमीटर से बढ़ा कर एक लाख किलोमीटर की दूरी पर स्थापित किया जाना था. पर यान 78,276 किलोमीटर की दूरी पर ही स्थापित हो गया.
कक्षा बढ़ाने की कोशिश के दौरान तरल ईंधन से चलने वाली मोटर 130 मीटर प्रति सेकेंड का वेग नहीं हासिल कर सकी और केवल 35 मीटर प्रति सेकेंड पर ही अटकी रही.
मंगल की दिशा में बढ़ने और उसकी कक्षा में प्रवेश के लिए यान को पृथ्वी की कक्षा में अधिकतम दूरी पर स्थापित होना बेहद ज़रुरी है.
इसरो का कहना है कि पिछले हफ्ते कक्षा बढ़ाने की पहली तीन कोशिशों के दौरान सारी प्रणाली सही तरीक़े से काम कर रही थी.



भारत ने सीधे मंगल पर यान प्रक्षेपित करने की बजाय कई चरणों में भेजने की योजना बनाई है. यान को नवंबर महीने के अंत तक पृथ्वी की कक्षा में रहना है और उसके बाद इसे मंगल की ओर रवाना होना है.
योजना के मुताबिक़ यान को पृथ्वी की कक्षा से बाहर निकालने के लिए उसकी गति बढ़ानी ज़रुरी है ताकि वो पृथ्वी के गुरुत्वाकर्षण से बाहर निकल सके और इसी क्रम में उसके इंजनों को चालू करके निर्धारित गति देनी है.
विज्ञान पत्रकार पलल्व बागला का कहना है, "जब आप इतनी दूर जा रहे हों तो अगर एक प्रणाली काम न भी करे तो भी आपको वैकल्पिक व्यवस्था करनी पड़ती है, इसलिए इस सैटेलाइट पर लगभग हर चीज़ दो हैं. यही वजह है कि यान पर बहुत ज़्यादा वैज्ञानिक उपकरण नहीं हैं."

पृथ्वी की कक्षा से निकलने का समय

सबसे बड़ी चुनौती यह है कि मंगलयान को 30 नवंबर से पहले पृथ्वी की कक्षा से बाहर निकलना होगा. इसमें कोई देरी नहीं होनी चाहिए वर्ना यह अपने मिशन में सफल नहीं हो पाएगा.
दरअसल इस दौरान मंगल की दूरी पृथ्वी से सबसे कम होती है, जिससे उपग्रह को कम ऊर्जा ख़र्च करके मंगल की कक्षा में भेजना आसान होता है.
यह स्थिति 26 महीनों में एक बार बनती है. इसका मतलब यह हुआ कि यदि 30 नवंबर से पहले ट्रांसफ़र ऑर्बिट में यान नहीं पहुंचा तो इस स्थिति के दोबारा बनने के लिए 26 महीनों का इंतज़ार करना होगा.

भारत का मंगल यान पांच नवंबर को श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र से प्रक्षेपित हुआ था.

Saturday 9 November 2013

ભારતની મંગળયાત્રા

ભયંકર ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારમાં મંગળયાનની શી જરુર છે?

ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગ્ટનપોસ્ટ, બીબીસી ન્યુઝ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને પણ આ ધીમી ગતીએ ચક્કર મારતા મીશનમાં સમજણ નથી પડતી.

ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારના મુળમાં અંધશ્રદ્ધા અને પત્થરની પુજા છે. આ મંગળયાત્રા સફળ જાય કે સંપુર્ણ નીષ્ફળ જાય એને ક્યાં લાગે વળગે છે?

જેટલા ચક્કર મારશે એટલા દીવસ રોજ રોજ સમાચાર આવશે અને એ પણ ૪૦૦-૫૦૦ કરોડમાં. ભૃષ્ટાચાર અને ગરીબાઈ હટાવવા આનાથી સસ્તો ક્યો ઉપાય હશે?

છાપાની રાશી ભવીષ્યની બધી વીગતો અને જ્યોતીષીઓનો ખો કાઢવા આ યાન ચક્કર મારે એ જરુરી છે.






હાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....

Saturday 2 November 2013

ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.

ઘુવડ, ધનતેરસ, કાળીચૌદસ અને દીવાળી.

હીન્દુઓનો મોટો તહેવાર ધનતેરસ કે દીવાળી આવે અને ઘુવડને ધ્રાસકો પડે.

વીષ્ણુની પત્ની લક્ષ્મી અને લક્ષ્મીનું વાહન ઘુવડ. આ ઘુવડનું બલીદાન આપીએ તો લક્ષ્મી ઘરમાં આવે. આ ઘુવડ રાતે ફરે અને માનવ વસવાટથી દુર રહે. ભટકતાં રાતે વસ્તીમાં ચડી આવે. એનું મોઢું, આંખો, કાન, મોઢું ફેરવવાની વીધી, વગેરે વીચીત્ર હોવાથી આખી દુનીયામાં લગભગ બધા ધર્મના બધા લોકો એને અપશુકનીયાળ સમજે છે.

ઘણાં લોકો ગાય, ભેંસ, પાડા, બકરા કે મુરઘાનું બલીદાન આપે કોઈક વળી મુર્તી આગળ જવ કે ચોખા બલીદાન કરે. કોઈક દુધ ચડાવે. જેમને ધન સંપતી જોઈતી હોય એ ઘુવડનું બલીદાન કરે. વીષ્ણુની પત્ની લક્ષ્મીને રાજી રાખે.

છાપાઓમાં ધન અને લક્ષ્મી પુજન વીશે લેખ આવે કાળી ગાયના મોઢા ઉપર સફેદ ચાંદલો હોય એનું દુધ, બકરીની ગ્રીન કે પીળા કલરની લીંડી, ચાર અલગ અલગ કુવા, નદી અને તળાવનું પાણી, આંખલાએ જમીન ઉપર શીંગડાથી ઉખાડેલ માંટી, હાથીના પગની ધુળ રજ, રાત્રી જાગરણ, આમ બેસવું, આમ મોઢું રાખવું, હાથની આંગળીઓ અને અંગુઠાની વીધી અને મુદ્રા વગેરે પુજારી, સાધુ કે તાંત્રીક બતાવે અને બલીદાન દેવાય.

પુજારી, સાધુ કે તાંત્રીકને ખાવા માટે માંસ કે ભીક્ષા મળે અને ધન પ્રાપ્ત થાય. આ વીધી એટલે સુધી કે માણસનું મૃત્યુ થાય પછી નદી કીનારે જેમકે ગંગા, નર્મદા, નાસીક જાય અને ત્યાં આવા પુજારી, સાધુ કે તાંત્રીક એમની રાહ જોઈ બેઠા હોય અને પીતૃ તર્પણ કરે. કાલ સર્પ જેવી વીધી કરે અને લોટ કે માંટીની માનવ આકૃતી બનાવી એનું બલીદાન આપે. અનાજ, કઠોડ, દુધ, ઘી, પ્રાણી, પક્ષી વગેરેનું બલીદાન આપે.
ઘુવડ કે ઉલ્લુ હવે ભેગા થઈ ગયા છે અને ઉલ્લુ માણસ વીશે જોક બનાવશે. વીષ્ણુની પત્ની લક્ષ્મી ઉપર આરોપ મુકશે. ઘરુડ કે ઘુવડ હવે વીષ્ણુનું બલીદાન આપશે વોહી ધનુષ વોહી બાણ....












 ઉપરના ચીત્રો માટે ગુગલ મહારાજના અધીક્ષક ઈજનેરની ઓફીસે મદદ કરેલ છે.

Thursday 24 October 2013

મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...

મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...

મોબાઈલની નવી ટેકનોલોજીથી ઠગાઈની પણ નવી ટેકનોલોજી આવી છે. 

મોબાઈલમાં કોઈ મોટેથી વાતો કરતું હોય અને જે એમાં રસ લે તો સમજવું કોઈકનું ખીસું કપાયું કે પાકીટ કે મોબાઈલ ચોરાયો.

મોટેથી વાતો કરવાનો ઢોંગ ઉભો કરી ધ્યાન બીજે દોરવાનું હોય છે.

બસની લાઈનમાં બધા સીધા ઉભા હોય તો એક જણ લાઈન વગર આગળ ઉભો રહે. પછી એકાદ બે આવવા માંડે. મોબાઈલ શરુ થાય અને સમજવું ખીસ્સા કાપવાની ગેંગ આવી. એક તો સીધી લાઈન તુટે અને ખીસ્સામાંથી પાકીટ કે મોબાઈલ જાય.

મોબાઈલ ઉપર મોટો અવાજ કરનાર કે લાઈન તોડનારથી સાવધાન...






















Monday 21 October 2013

ભોર ઘાટમાં રખડવાની મજા....

ભોર ઘાટમાં રખડવાની મજા....

હું ભોર ઘાટમાં રખડવા માંગતો હતો. મુંબઈથી કર્જત, ખોપોલી સહેલાઈથી જઈ શકાય. મુંબઈ પુના વચ્ચે રેલ્વે લાઈન છે અને હવે મુંબઈ પુના વચ્ચે એક્ષપ્રેસ હાઈવે છે. હાઈવેથી પસાર થઈએ તો ખબર ન પડે કે આપણે ઘાટ ચડી રહ્યા છીએ. ખોપોલીથી બસમાં ડ્રાઈવર પાછળની સીટવાડી બસમાં બેસવું. સડસડાટ બસ જાય અને આજુબાજુ નજર નાખીએ એટલે ખબર પડે કે ખોપોલી ખંડાલા લોનાવાલા વચ્ચે ૨૦૦૦ વરસ પહેલાં લોકો, બળદ, ઘોડાથી મુસાફરી કેમ કરતા હતા? આ ખોપોલી ખંડાલા મુસાફરી કરીએ તો ખબર પડે.

શું લાગે છે હું ખોપોલી થી ખંડાલા ગયો હતો?
એમબીએના વીધ્યાર્થીઓને નોકરી કરવી હોય તો પરીક્ષા આપવી પડે. એના પ્રશ્રપત્ર જોતો હતો?
ઉદ્યોગપતી કેમ બનવું એનો કોઈ સેમીનાર હતો?
ગુજરાતી ટાઈપ કેમ કરવું એની તામીલ લેતો હતો?
લેકચરમાં અંગ્રેજી વીરુદ્ધ ગુજરાતી બાબત બોલતો હતો?

કોમ્પ્યુટર, કીબોર્ડ, નેટ ઉપર બેસી આ બધું ગુગલ મહારાજના ઈજનેરને પુછ્યું અને આ લખી નાખ્યું.
મુંબઈ થાણા વચ્ચે ૨૧ માઈલ એટલે કે ૩૩-૩૫ કીલોમીટર થાય અને  પ્રથમ રેલ્વે દોડી ૧૬ એપ્રીલ, ૧૮૫૩ના.પછી તો ૧૦-૨૦ વરસમાં મુબઈ, કલકત્તા, દીલ્લી બધા રેલ્વેથી જોડાઈ ગયા. આ રેલ્વે ભારતનો નકશો બદલી નાખ્યો.

નીચે થોડાક ફોટા મુક્યા છે આ ફોટાઓ જ્યાંથી લીધા છે એની લીન્ક પણ મુકેલ મુકેલ છે. આ નેટ અને વેબના જમાનામાં આ બધું કોણે અને ક્યારે મુકેલ છે એ તો ખબર નથી પણ લીન્ક આપેલ છે.

















Wednesday 16 October 2013

ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે. મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.

ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે.


મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. 


ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.










Tuesday 8 October 2013

ફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.

ફુટબોલ અને કાલસર્પ - ભાગ ૨.

ફુટબોલની રમતમાં મોટા દડાને ૧૦-૨૦ માણસો પગના જોરથી માર કે ધક્કો લગાડે છે અને આ મોટો દડો ઉછડી કે દોડી ક્યાનો ક્યાં જાય છે.

સમજણ પડી? આ આત્માનું એમ જ છે આત્મા નામના દડાને રમતવીરો કોઈ જ કારણ વગર ધક્કો મારી ક્યાં ને ક્યાં ઉછાડે છે અને બીચારો રેફરી જોયા કરે છે. પછી એમાં ગાળા ગાળી, મારા મારી પણ થાય. સ્ટેડીયમમાં દર્શકો પણ મારા મારી કરે.

રવીવાર ૬.૧૦.૨૦૧૩ની ફુટબોલ મેચના થોડાક ફોટાઓ મુકેલ છે. બધાની શાંતી થાય એટલે હસ્તા મોઢાવાળા ફોટા મુકેલ છે. બીચારા કાળ સર્પની વીધીવાળાને જરાયે ખબર નહીં હોય આ લાત મારવાની રમત તો વર્ષો જુની છે? પછી સર્પને વચ્ચે લાવી નાહકનો નકલી કે સોનાનો સાપ કે માનવ આકૃતી બનાવી તારણું કરે છે.















Monday 7 October 2013

કાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.

કાલસર્પ, ફુટબોલ અને નવરાત્રી.....ભાગ ૧.

કુંટુંબમાં કોઈનું અચાનક કે અકાળે મૃત્યુ થયું હોય તો મરનારની આત્મા ભટકે છે અને ભટકતી આત્માની શાંતી કરવી જરુરી છે.

અકાળે મૃત્યુમાં દાખલા તરીકે રામની જેમ પાણીમાં ડુબી મરવું.  કૃષ્ણનું ખુન થયેલ, એમ ખુનથી મૃત્યુ થાય. કૃષ્ણના જમાનો તીર કામઠાનો હતો એટલે તીર મારી મારવામાં આવેલ. ભીષ્મનું ઈચ્છામૃત્યુ હોવા છતાં યુદ્ધમાં તીરોના પ્રહારથી કંટાળી આપઘાત કરેલ. ૪-૫મી સદી પછી અપમૃત્યુમાં વધારો થયો.  ૯-૧૨મી સદીમાં ઈશ્લામના શાસકોનું આગમન થતાં હીન્દુઓમાં રોજે રોજ સેંકડો હજારોમાં અપમૃત્યુ થતા ગયા. ઘણાંની શાંતી થઈ કે નથી થઈ.

આ શાંતીની વીધી સહજ, સરળ, સહેલી અને સસ્તી છે. ૧૦૦ કે ૨૦૦ ગ્રામ માંટી કે ભીની માંટી લઈ એની માનવ જેવી આભાસી કે ગમેએવી આકૃતી બનાવવી. સ્નેહીની  શાંતી માટે આ કરું છું એમ કહી શબને દાટવામાં માનતા હો તો દાટી દેવો અને શબને બાળવામાં માનતા હો તો બાળી દેવો. એના માટે કોઈ હીન્દુ શમસાન કે મુસ્લીમ કબ્રસ્તાન કે ખ્રીસ્તી મસાણમાં જવાનું નહીં. એનો બારણે ઉભેલો રક્ષક કે કાર્યાલયનો કલાર્ક તમારી પાસેથી મૃત્યુનું અધીકૃત પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટીફીકેટ માંગશે અને એ વીધી નહીં કરો તો કદાચ જેલમાં જવાનો વારો આવે. દફન વીધી સહેલી છે તો બની શકે તો દફન વીધી કરવી. નર્મદા કીનારે, નાસીક, તાપી, કાવેરી, ગંગા યમુના નદી કીનારે જઈ વીધી કરવી એનાં કરતા આ વીધી સરળ છે.

આમ થોડીક માંટીથી કામ થઈ જતું હોય તો કોણ સોનાનો સાપ બનાવે?

આ સાપને પગ ન હોવાથી એ પેટે સરકીને ચાલે છે.બીચારા સાપને હાથ પગ નથી. મદારીની મોરલીનો અવાજ સાંભળવા કાન પણ ક્યાં છે?  હવે આ સાપને ફુટબોલ કે વોલીબોલ રમવું હોય તો શું કરે? ફુટબોલ રમતાં ઉશ્કેરાઈ જાય કાંઈક પણ બોલે , મારામારી કરે તો રેફરી બીચારો શું કરે?

હાલે નવરાત્રી ચાલે છે અને રોજ યુવાનો નવરાત્રીના ડ્રેસમાં સજધજ થઈ દાંડીયા કે રાસ રમે છે. આ કાળસર્પના સાપને પણ દાંડીયા કે રાસ રમવાની ઈચ્છા થાય?

આ પ્રથમ ભાગને હજી થોડુંક એડીટ કરી બરોબર લખવાનું બાકી છે પછી બીજા ભાગ માટે રાહ જુઓ.

જરુરી ફોટાઓ મુકવામાં આવશે...

દશેરા કે  કાળી ચૌદસ પહેલાં બધાને કાળ સર્પની બધી વીધી સમજમાં આવે એ રીતે કહેવામાં આવશે.


Friday 4 October 2013

ગુજરાતી નેટજગતનું ગૌરવ :

‘વેબ ગુર્જરી’ અને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે શ્રી વિશાલ મોણપરાનાં સન્માનનો અહેવાલ - ગુજરાતી નેટજગતનું ગૌરવ



[શ્રી વિશાલ મોણપરાનું સન્માન કરવાની ઘોષણા વેગુ પર "વિશાલ મોણપરા: ગુજરાતી નેટજગતનું ગૌરવ" શીર્ષકથી કરવામાં આવી હતી. એમાં ઉલ્લેખ કર્યા મુજબ,  હ્યુસ્ટનના શ્રી નવીનભાઈ બેંકરે, તેમની સિદ્ધહસ્ત કલમે લખેલો સન્માન કાર્યક્રમનો અહેવાલ અત્રે રજૂ કરીએ છીએ. -વેગુ સંપાદકો]


૨૨મી સપ્ટેમ્બર, 2013 ને રવિવારે બપોરે બે વાગ્યે ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક, સંસ્થાના ઘેઘુર વડલા જેવા ધીરુભાઇ શાહના નિવાસસ્થાને મળી હતી. આ વખતની બેઠક એક વિશિષ્ટ ગણી શકાય તેવી હતી.


ગુજરાતી સાહિત્ય સરિતાની ૧૩૭મી બેઠક


ગુજરાતી ભાષા માટે પ્રમુખપેડના સર્જક અને ભારતની લગભગ બધી જ ભાષાઓની લિપિને કન્વર્ટરની મદદથી બદલવા/ લખવા માટેની નિઃશુલ્ક સુવિધા સૌ માટે ઉપલબ્ધ કરાવી આપનાર એવા યુવાન કવિ શ્રી વિશાલ મોણપરાને  ’ વેબગુર્જરી’ અને ‘ગુજરાતીસાહિત્યસરિતા, હ્યુસ્ટન’ના સંયુકત ઉપક્રમે સન્માનવાનો આ અવસર હતો. સાથે સાથે તેમના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં,  સમગ્ર કાર્યક્રમ દરમિયાન, પ્રથમ વખત,  ‘ગુગલહેન્ગઆઉટ’ની મદદથી, અન્ય શહેરો અને છેક ભારતના કવિઓ-લેખકો પણ આનો લાભ લઈ શક્યા હતા.




શરુઆતમાં, સંસ્થાના કોઓર્ડીનેટર  શ્રીમતી પ્રવિણાબેન કડકિયાએ સૌને આવકાર આપ્યો હતો. પ્રકાશ મજમુદાર અને ભારતીબહેન મજમુદારે મધુર કંઠે પ્રાર્થના ગાઈને શુભારંભ કર્યો. યજમાન દંપતી દિનેશભાઈ અને હેમંતિબહેન શાહે આવનાર સૌ મહેમાનોને આવકાર્યા પછી કાર્યક્રમનો પ્રથમ દૌર સ્થાનિક કવિઓ અને લેખકોની કૃતિઓ રજૂ કરવાનો શરૂ થયો. સંસ્થા તરફથી આપવામાં આવેલા વિષય ‘ મજદૂર’ અને ‘પાનખર’ પર સર્જકોએ પોતાની કૃતિઓ રજૂ કરી  હતી. ભાગ લેનાર સર્જકો હતા – સર્વશ્રી ધીરુભાઇ શાહ,  ચીમન પટેલ, ગિરીશ દેસાઈ, પ્રવિણા કડકિયા, અશોક પટેલ,વિજય શાહ, દેવિકા ધ્રુવ, શૈલા મુન્શા, ડૉક્ટર ઇન્દુબહેન શાહ, પ્રદીપ બ્રહ્મભટ્ટ , પ્રશાંત મુન્શા, સતિષ પરીખ, હેમંત ગજરાવાલા, વિનોદ પટેલ, ધવલ મહેતા, વગેરે…શ્રી નુરુદ્દીન દરેડિયાએ કબીરના દોહા રજૂ કર્યા હતા, શ્રી. વિજય શાહે પોતાની હવે પછી નામાંકિત મેગેઝીનમાં પ્રસિદ્ધ થનાર વાર્તા ‘અઘોરીના ચીપિયા’ વાંચી સંભળાવી હતી. નીતિન વ્યાસે, એક વિશિષ્ટ વ્યક્તિ નરહરી ગુલાબભાઈ ભટ્ટ વિષે કેટલીક અજાણી વાતો રજૂ કરી હતી. રસેશ દલાલે ખલિલ ધનતેજવીનું એક કાવ્ય સરસ રીતે વાંચી સંભળાવ્યું હતું. સુરેશ બક્ષીએ ચીનુ મોદી, સ્વ. શ્રી સુરેશ દલાલ, સ્વ. શ્રી હરીન્દ્ર દવે, અને ઉર્વીશ વસાવડાનાં કાવ્યોની જાણીતી પંક્તિઓની પેરોડી રજૂ કરીને શ્રોતાઓને સારું એવું મનોરંજન પૂરું પાડ્યું હતું. દેવિકા ધ્રુવે, પોતાની તાજેતરની અમદાવાદની મુલાકાત ટાણે, સાહિત્ય પરિષદની બુધસભામાં  પોતે રજૂ કરેલ, ‘પૃથ્વી વતન કહેવાય છે’ કાવ્ય રજૂ કર્યું હતુ.


બેઠકના બીજા દૌરમાં,  શ્રી વિજય શાહે, વિશાલ મોણપરાની સિદ્ધિઓને બિરદાવી અને બોચાસણવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી નિલકંઠભાઈને,  વિશાલને આશીર્વચન આપવા વિનંતિ કરી.  શ્રી  નિલકંઠભાઈએ,  વિશાલની BAPS  પ્રત્યેની લગની અને સંસ્થા માટે તેમણે આપેલી સેવાઓને બિરદાવી, હાર પહેરાવી,  સંતોના આશીર્વચનો સંભળાવ્યાં.


૯૨ વર્ષની વયના વડીલ શ્રી ધીરુકાકાના તથા નાસાના વૈજ્ઞાનિક અને કવિ એવા શ્રી કમલેશ લુલાના શુભહસ્તે, વિશાલના કાવ્યસંગ્રહ ‘દિલથી દિલ સુધી’નું વિમોચન કરવામાં આવ્યું હતું.


Bethak 137 (4) Vishal & Dhirukaka


શ્રી વિશાલ મોણપરાએ આ અંગે અતિ નમ્રતાપૂર્વક સૌનો  આભાર માન્યો હતો અને પોતાના કાવ્યસંગ્રહની એક ઝલક વાંચી સંભળાવી હતી.


‘છે ડૂબવાની મઝા મઝધારે, સાહિલ કોને જોઈએ છે?

ફના થઈ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઈએ છે?

શું સાથે લાવ્યા હતા, શું સાથે લઈ જવાના?

બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?


ત્યાર બાદ સંસ્થાના પ્રમુખશ્રીએ, વિશાલનું સન્માન-પત્ર વાંચવા માટે  દેવિકા ધ્રુવને  આમંત્રણ આપ્યું અને તેમણે વિશાલની સિદ્ધિ અને બહુમાન દર્શાવતો પત્ર અક્ષરશઃ સૌને સુંદર રીતે વાંચી સંભળાવ્યો.-


Bethak 137 (2) Vishal & Devikaben


‘વેબગુર્જરી’ના શ્રી જુગલકિશોર વ્યાસના સંદેશનો સારાંશ સાહિત્યસરિતાના પ્રમુખશ્રી વિશ્વદીપભાઈએ વાંચી સંભળાવ્યો હતો.


Bethak 137- (1) Vishal Monpara


અને પછી તેમણે વેબગુર્જરી અને ગુજરાતી સાહિત્ય સરિતા,  હ્યુસ્ટનના ઉપક્રમે, પ્રમુખપેડના સર્જક, ગુજરાતી લેખનની સરળતા ને સક્ષમતામાટે મથનાર કવિ શ્રી વિશાલ મોણપરાને, આકર્ષક ઘેરા કથ્થાઈ રંગમાં મઢાયેલું વિશાળ સન્માનપત્ર અર્પણ કર્યું હતું જેને હાજર રહેલા સૌ સાહિત્ય રસિકોએ ગૌરવભેર અને આનંદસભર તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું.


Bethak 137 (3) Vishal & Vishvadeep


આખીયે બેઠકમાં ધન્યતા અને હ્યુસ્ટન નિશાનની એક અજબની લ્હેરખી હતી..


ગુગલહેંગઆઉટ ઉપર ઉપસ્થિત સર્જકો શ્રીમતી નીલમબહેન દોશી ( વિજયવાડા),  રેખાબેન સિંધલ( ટેનેસી), ડૉક્ટર મહેશ રાવલ અને પ્રેમલતા મજમુદાર(કેલીફોર્નિયા), શ્રીમતી સપના વિજાપુરા (શીકાગો), સરયુબહેન પરીખ ( ઓસ્ટીન). નીતાબેન કોટેચા (મુંબઇ) વગેરેએ પણ વિશાલને અભિનંદન આપ્યા હતા અને પોતાની એક એક કૃતિ સંભળાવી હતી. ગુગલહેંગઆઉટ પર, હ્યુસ્ટનમાં બેઠાબેઠા,  છેક ભારત અને અન્ય શહેરોના સર્જકો સાથે વાર્તાલાપ કરવાનો અને તેમને દૃષ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા મળવાનો આ આનંદ અનેરો અને અવર્ણનીય હતો.


આ પ્રથમ પ્રયાસનું  શ્રેય પણ વિશાલ મોણપરાને અને તેમના સહાયક તરીકે,  સતત કાર્યરત શ્રી વિજય શાહ, પ્રવીણાબેન કડકિયા, વિશ્વદીપ બારડ અને દેવિકાબેન ધ્રુવને ફાળે જાય છે.


અંતમાં, સાહિત્ય સરિતાના પ્રમુખશ્રી, સંચાલક, સહ-સંચાલક વગેરેએ, પ્રસંગોચિત આભાર વિધિ કરી હતી અને સૌ,  ધીરુકાકા,  દિનેશભાઇ અનેહેમંતિબહેનના દહીંવડા, રગડાપેટીસ, ભેળપુરી અને કુલ્ફીની જ્યાફત માણીને, આ ખુશનુમા સાંજે,ગૌરવભરી અનુભૂતિ સાથે છૂટા પડ્યાં હતાં.


– (શબ્દાંકન અને તસ્વીરો : શ્રી નવીન બેન્કર)


Thursday 3 October 2013

હકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....

હકડો, બ, ત્રે એ હીસાબે ગુજરાતી માટે કપરા ચડાંણ....

મુંબઈની લોકલ ટ્રેનમાં બારી પાસે આરામથી બેઠો હતો અને મને ફોન આવ્યો કે શીવરી આવવાનું છે અને મને થયું ગાંધી જયંતી છે લગભગ રજા જેવું છે એટલે વચ્ચે ઉતરી મેડીકલેઈમના હકના પૈસા આપતાં કમ્પનીઓ કેવા કેવા બહાના કાઢે છે એ જણાવી આવીશ.

જયાં બેઠો હતો ત્યાં ચાર વરસની એક બાળકી આવી. પછી એની મમી આવી અને પછી એની નાની આવી. બાળકીને મમીએ કહ્યું તારો પરીચય આપ બાળકી જાણે માઈકની સામે ઉભી હોય એમ ૪-૬ લાઈનની કવીતા બોલી. ચાર વરસની બાળકીએ બધું પોતા વીશે કહ્યું જેમાં ચાર વરસની છું એમ પણ કહ્યું. નોટબુકમાં ડ્રોઈંગ કરું છું.

મેં એને મારી સમક્ષ નજદીક બોલાવી એક આંગળી ઉંચી કરી કહ્યું હકડો, બે આંગળી ઉંચી કરી કહ્યું બ, ત્રણ આંગળી ઉંચી કરી કહ્યું ત્રે અને હાસ્યનું મોજું ફર્યું. પછી મેં એને રીપીટ કરવાનું કહ્યું અને એ બોલી વન, ટુ, થ્રી એટલે ફરીથી હાસ્યનું મોજું ફર્યું.

મેં બાળકીની મમીને પુછ્યું તને ગુજરાતી આવડે છે? બાળકીને મમીએ કહ્યું મને ગુજરાતી અક્ષરો ઓળખતા આવડે છે પણ વાંચતા થોડીક ગડબડ થાય. મેં લખવા બાબત પુછ્યું તો કહે મને લખતાં બીલ્કુલ નથી આવતું. આઠમાંથી એકે કહ્યું ૫-૬ વરસ થયા નોટબુકમાં ગીત સ્તવન ઉતારેલ નથી પણ હજી ઉમરના હીસાબે અક્ષરોમાં લગભગ ફરક પડયો નથી.

મીત્રો આ હકડો, બ, ત્રે એ ઘણાં મરાઠી માણસોને મુંબઈમાં ખબર છે. ગુજરાતી વાંચવા લખવા બધા તાલીમ લે એ માટે આ લખાંણ મારા બ્લોગ, ફેસબુક અને ક્ચ્છીઓના કેવીઓઓર્કુટ ઉપર મુકેલ છે. ગુગલના ગ્રુપ ગુજબ્લોગ ઉપર લીન્ક આપેલ છે.

Wednesday 2 October 2013

ન્યાય.....

ન્યાય.....

ન્યાય શબ્દને ગુજરાતીલેક્ષીકોનમાં મુકી ગુજરાતી થી ગુજરાતી શબ્દકોષમાં જુઓ તો ૩-૪ પાના ભરાય એટલું લખેલ છે અને ગુજરાતી થી અંગ્રેજીમાં મુકો એટલે ગુજરાતીલેક્ષીકોન તરત જ કહે ન્યાય એટલે જસ્ટીશ કે જજમેન્ટ. કંઈક તથ્ય રજુ કરો અને તથ્યના આધારે નીર્ણય લો.

આજે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીનો જન્મ દીવસ છે. આ મહાત્મા ગાંધીએ બકરી અને ગુજરાતી જોડણી ઉપર ભાર મુકી દેશને આઝાદી આપવામાં ઢીલ કરેલ છે. વળી સોમનાથ મંદીરના નીર્માણમાં ભાગ લઈ પત્થર પુજા કે પત્થર પ્રાર્થનાને મહત્વ આપેલ છે.

જેલમાં જવું કે સજા ભોગવવી એ કાંઈ મોટી વાત નથી. ભગતસીંહ જેલમાં ગયેલ અને ફાંસી મળેલ. કોઈકે તો ન્યાય કર્યો જ હશે ને?

ગાંધીજી પોતે ઘણી વખત જેલમાં ગયા હતા.

૧૯૪૭માં આઝાદી પછી મોરારજી દેસાઈ, ઈંદીરા ગાંધી વગેરે જેલમાં ગયા છે. ભાજપના પ્રમુખ લાંચ કેસમાં સજા પામી જેલમાં ગયા છે. પ્રમોદ મહાજનની ખબર છે? કરોડો, અબજોના માલીક સગા ભાઈની સગા ભાઈએ સવારના પહોરમાં ગોળી મારી સજા કરી.

કહેવાતા ગુરુ કે બાપુ આશારામ હજી જેલમાં છે અને સમાચાર આવ્યા કે લાલુ પ્રસાદ જેલમાં ગયા. આતો હજી પંયાયત કે ખાપ પંચાયતનો ન્યાય છે. તાલુકા, જીલ્લા કોર્ટ, હાઈ કોર્ટ અને સુપરીમ કોર્ટ ઘણે લાંબે છે.

હવે તો લોકો ખુલ્લે આમ કહે છે કે રામ જેનો કેસ લે એના ૧૫-૨૫ કરોડ ઓછા થાય અને જેલમાં જવાની સજા ચોકસ થાય. બોલો શીયારામ કે રામ જેઠમલાણીની જય...

મહાત્મા ગાંધી રામ રાજ્યનું સ્વપનું જોતા હતા એ હવે આવવા લાગ્યું છે....

Monday 30 September 2013

પ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે? : The Power of Words નો ગુજરાતીમાં મતલબ


પ્રભાવી શબ્દો, શબ્દોનું સામર્થ્ય : આનાથી સારા અસરકારક શબ્દો હશે?  :  The Power of Words નો ગુજરાતીમાં મતલબ

Sunday 22 September 2013

દ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.

દ્વિતિય આત્મા નેટ પરિષદ : વિશ્વના બધા આત્માઓને આમંત્રણ.

બુદ્ધના મૃત્યુ પછી બે ચાર મહીનામાં મગધના રાજા અજાતશત્રુના સમયમાં રાજગૃહમાં મહાકશ્યપના પ્રમુખપદે પ્રથમ પરીષદ મળેલ અને બુદ્ધના ઉપદેશનું સંકલન કરવાનું નક્કી કરવામાં આવેલ.

એજ રીતે ઈ.સ. પુર્વે ચોથી સદીમાં આચાર્ય સ્થુલભદ્રના અધ્યક્ષ સ્થાને પાટલીપુત્રમાં પ્રથમ ધર્મ પરીષદ મળેલ અને જૈન ધર્મના બાર અંગોની રચના થઈ.

બુદ્ધના મૃત્યુ પછી સો વરસ રહી મગધના રાજા કાલાશોકના સમયમાં સર્વકામીનીના અધ્યક્ષ પદે વૈશાલીમાં બીજી પરીષદ થઈ અને બૌદ્ધ સંઘમાં ઉભી થયેલ અશીસ્ત અંગે કડક પગલા લેવાનું નક્કી થયેલ.

ક્ષમાશ્રમણના અધ્યક્ષ પદે ઈ.સ. પાંચમી સદીમાં ગુજરાતના વલ્લભીપુરીમાં મળેલ બીજી જૈન ધર્મ પરીષદ પછી શ્વેતાંબર અને દીગંબર એમ ફાટા પડયા.



બુદ્ધ અને મહાવીર બન્ને આત્મા પરમાત્મા, ભગવાન કે કર્મમાં માનતા ન હતા.  એમના મૃત્યુ પછી શીષ્યો અને ધર્મગુરુઓએ હજાર વરસમાં ઈ.સ. પાંચમી સદી પછી આત્મા, પરમાત્મા, કર્મ અને મુર્તીપુજામાં માનવા લાગ્યા. ઈશ્લામનો ઉદય થયો. હીન્દુઓને જે ખબર ન હતી એ આત્મા, પરમાત્મા, કર્મ, પત્થર પુજા, જન્મ, પુનઃ જનમની બોલાબોલ થઈ.

એના પછી સાયલા તાલુકા તથા સુરતના અને હાલે દોહા, કતાર મીડલ ઈસ્ટમાં કાર્યરત રીતેશભાઈ મોકાસણાએ મંગળવાર તારીખ ૧૦.૦૯.૨૦૧૩ના આત્મા સંમેલનનો અહેવાલ એમના બ્લોગ રીતેશમોકાસણા.વર્ડપ્રેસ.કોમ ઉપર મુકેલ.

લીન્ક નીચે મુજબ છે.

http://riteshmokasana.wordpress.com/2013/09/10/%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%BE-%E0%AA%B8%E0%AA%82%E0%AA%AE%E0%AB%87%E0%AA%B2%E0%AA%A8/

અહેવાલ મુજબ દેશ વીદેશના બધા આત્માઓને આમંત્રણ આપવામાં આવેલ.  મનુના પ્રમુખસ્થાને અબ્રાહમ લીંકન, ભીષ્મ, પીકાસો, ઈંદીરા ગાંધી, દધીચી, હીટલર, કુંતી, ગંગા, મેડમ ક્યુરી, વગેરે નામી અનામી ઘણાં આત્માઓ હાજર રહ્યા હતા.

આટલી પુર્વ ભુમીકા પછી નેટ અને ગુગલ ઉપર કોન્ફરન્સ, સેમીનાર, સંમેલન, પરીષદ લખી સર્ચ કરતાં બીજી આત્મા પરીષદ બોલાવવાનું નક્કી કરેલ છે.

બૌદ્ધ અને જૈનની પરીષદો વખતે આમંત્રણ, સ્થળ, આવવા જવાની વ્યવસ્થા કે અન્ય સગવડ, કાર્યસુચી, એજન્ડા બાબત ઘણીં તકલીફો હતી. બધું જ મૌખીક હોવાથી બૌદ્ધ અને જૈનમાં અમે જ સાચા અને મુખ્ય એમ કહી ઘણાં ફાંટા પડી ગયા અને અશીસ્ત બાબત કાંઈજ પગલા લેવાયા નહીં.

નેટ, વેબ, ફેસબુક અને બ્લોગ જગતમાં આ બધી તકલીફો દુર થઈ ગઈ છે. બટન દબાવતાં દેશ વીદેશમાં ખુંણે ખાંચરે, આમંત્રણ પહોંચી જાય છે. એજન્ડા કાર્યસુચીમાં બધા મુદ્દા સમાવેશની સગવડ છે.

મોક્ષ, સ્વર્ગ, નરક, તીર્યંચ, ભુત પીશાચ, કોઈ પણ શરીર, ભુચર, ખેચર, જળચર, બેકટરીઆ, વાઈરસ, ઋષી, મુની, ભગવંત, ભગવાન, અવતારી મહીલા પુરુષ, ગુરુ, શીષ્ય પુર્વે જે શરીરમાં હતા કે હાલ જે શરીરમાં હોય એ આત્મા પોતાના વીચારો લેખીતમાં રજુ કરી શકે એ માટે આ દ્વીતીય મહાપરીષદમાં આમંત્રણ છે.







Sunday 8 September 2013

ઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમાચાર. બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી.

ઉપરવાળાની કૃપા. દરેક સમસ્યાનો હલ. જુઓ ફોટાઓ અને સમાચાર. બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી.

છાપા સમાચાર પત્રો, ટીવી, નેટ, વેબ, બ્લોગ ઉપર ઘણાં સમાચાર અને ફોટાઓ આવે છે. 
ચાલો જોઈએ શું છે?

બે દીવસ પહેલાં મહત્વના સમાચાર હતા કે સંસદે અન્ન સુરક્ષા ખરડો મંજુર કરેલ છે. 
૭૦-૮૦ કરોડ લોકોને ગુણવત્તા વાળું સસ્તામાં ગૌરવથી અનાજ મળશે.

પંચાયત, પાલીકા, રાજ્ય, કેન્દ્ર સરકાર ફરીયાદોના નીવારણ માટે જવાબદારી લેશે. 
પ્રોટીન, કેલેરી, કીલ્લોનો ભાવ વગેરે વગેરે, કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે.

નીચે ભારતના એક રાષ્ટ્રપતી વીવી ગીરીનો કુટુંબ સાથે ફોટો મુકેલ છે.
પત્ની સરસ્વતીદેવી અને આજુબાજુ એમના પરીવારના છોકરા છોકરીઓ છે.
મોટો પરીવાર. પત્ની સરસ્વતીદેવી સંસ્કૃતના પંડીત છે. એમ.એ. સંસ્કૃત સાથે.
પત્ની પત્ની અને ૧૫ થી ૧૮ બાળકો લાગે છે.


હવે જુઓ શનીવાર ૭.૯.૨૦૧૩ના સમાચાર.

શીતલપુર વીકાસ ખંડના ગામ નગલા નીઝમના રહેવાસી બે વીઘા જમીનના માલીક
અને મેહનત મજુરી કરતા શ્રીચંદ
અને હાલ ૩૮ વરસની પત્ની સુનીતાએ ૨૮ વરસ પહેલાં લગ્ન કરેલ.
સુનીતા ૧૭ વરસે માતા બની. 
બાળકોમાં બે પુત્ર અને બે પુત્રીઓના બે મહીનાથી બે વરસ ઉમરે મરણ થયેલ છે.
હવે ૧૫ બાળકોમાંથી નવ છોકરા અને બે છોકરીઓ એમ ૧૧ બાળકો છે.
શનીવાર ૭.૯.૨૦૧૩ના સવારના ૭:૪૫ વાગે હોસ્પીટલમાં દાખલ થઈ
અને ૮:૦૦ વાગે ૧૫મો પુત્ર રત્ન પ્રાપ્ત થયેલ છે.

मजदूर के घर गूंजे 15वें बच्चे की किलकारी


નીચે સંસદ અને સોનીયા ગાંધીનો ફોટો છે. બધાને અન્ન આપવા
દુનીયાના મોટામાં મોટા પ્રોજેકટની જોરદાર ચર્ચા ચાલુ છે.

નીચે ફોટો જાણીતા વકીલ રામજેઠમલાણીનો છે.  તેમણે ઈન્દિરા ગાંધીના હત્યારા, મનુ શર્મા, કનિમોઝી, વગેરે જેવા કેસો લડ્યા છે. હાલમાં અમિત શાહનો કેસ પણ તેઓ જ લડે છે. તેઓ એક કેસની શરૂઆત કરવા માટે રૂ. ચાલીસ લાખ લે છે. દરેક સુનાવણી વખતે હાજર થવા માટે તેઓ વીસથી ત્રીસ લાખની રકમ લે છે. એક સમયે તેમણે વકીલાત નહીં કરવાનો નિર્ણય લીધો હતો. હોઈ શકે છે હવે આસુમલ ઉર્ફે આસારામનો કેસ પણ હાથમાં લે.

રામ આવે એટલે અયોધ્યા આવવી જોઈએ. રામયણ તો જ પુરી થાય.

જુઓ નીચે ફોટો. 
ભાજપના નેતાઓ કહી રહ્યા છે આ ફુડ બીલ
 એ તો વોટ બીલ છે અયોધ્યાના રામ મંદીર જેમ. 



નીચે એક બાબાનો ફોટો છે. આ બાબા સામે કોણ
જાણે કેટલીએ કાનુની કારવાઈ થઈ છે.
નેમીચંદ જૈન એટલે કે દીલ્લીના બાબા ચંદ્રા બાબુ.
ઈન્દીરા ગાંધીના જમાનામાં રોજ સમાચાર આવતા.

અન્ન અને ભૃષ્ટાચારની વાત આવે એટલે
ટોપીવાળા અન્ના હજારે યાદ આવે. એમનો ફોટો જુઓ ઘણી બધી ટોપીઓ સાથે.
અન્ના હજારેના ફોટા નીચે એક અનાજ કરીયાણાના દુકાનનો ફોટો છે
અને એની નીચે બાળકો જમે છે એ ફોટો છે.



જાણીંતા ઓળખીતા હોંશીયાર નીષ્ણાંતો જેને 
નોલેજ  બેઝ્ડ સીસ્ટમ કહે છે 
અને છેલ્લા ૨૦-૩૦ વરસમાં રાફડો ફાટ્યો છે. 

શૈક્ષણીક રીતે આ નોલેજ બેઝ્ડ સીસ્ટમથી ઉદ્યોગ ધંધામાં ખુબજ ફાયદો થયો છે.
ખબર પણ ન હોય એવી સમસ્યાનો ઉકેલ નીકળે છે.
નીર્ણય લેવામાં આવા ટુલ કીટની ધુમ મચી ગઈ છે. જય હો આ એક્સપર્ટ સીસ્ટમનો.
સફળતા માટે આવી ૨૦૦૦થી વધુ સીસ્ટમ નેટ પર મફતમાં મળે છે. 
એ તો હજી પાશેરની પહેલી પુણી જેમ.
પેસેફીક મહાસાગરમાં બરફના પહાડની જાણે ટોંચ.
સરક્ષણ, લશ્કર, પંચાયત, રાજ્ય કે દેશનું સંચાલન. ચેસની અટપટી ચાલો,
વૈદકીય દવાઓ અને અવનવા ઓપરેશનો, ભૃષ્ટાચાર હટાવો ટુલકીટથી.


આ ઉપરવાળાની કૃપા અને ફોટાનું કારણ મુંબઈ અને નવી મુંબઈ 
વચ્ચે મોટી ખાડી આવેલ છે. 
એ ખાડી ઉપર માનખુર્દ અને વાસી નામના રેલ્વે સ્ટેશન આવે છે
અને રેલ્વે અને મોટર રસ્તાનો મોટા બ્રીજથી જોડાયેલ છે.
રેલ્વે ઝડપથી દોડે છે અને રેલ્વે બ્રીજ ઉપર મુસાફરોથી ખચોખચ ભરેલ
દર ત્રણ મીનીટે એક લોકલ ગાડી દોડે છે. 

લોકલ ટ્રેનમાં મુસાફરો સાથે બીજા વર્ગના ડબ્બામાં 
વીન્ડો શીટ ઉપર મને બેસવાની જગ્યા મળે છે
અને ઉપરવાળાની મેરબાની, અન્ન સુરક્ષાનો કાયદો અને 
દરેક સમસ્યાના હલના વીચારો આવે છે. જુઓ ફોટો.


આ ફોટો ભાઈ બહેન અને પરીવારનો છે. ફોટામાં બે જણાં એ ટોપી લગાડેલ છે અને એમાં હું એક છું.
 


(ફોટાઓ , સમાચાર બધું નેટ ઉપરથી ગુગલ મારાજની મદદથી)