welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 30 August 2014

तीन छात्रों की संदेहास्पद मौत, दो शिक्षक हुए गिरफ्तार

http://www.bhaskar.com/news/MH-MUM-suspicious-death-of-three-students-two-teachers-arrested-4727546-NOR.html

तीन छात्रों की संदेहास्पद मौत, दो शिक्षक हुए गिरफ्तार


मुंबई। विरार इलाके में वागड गुरुकुल इंटरनेशनल स्कूल के तीन छात्रों की संदेहास्पद मौत के मामले में पुलिस ने दो शिक्षकों को गिरफ्तार किया है। शिक्षकों पर छात्रों को प्रताड़ित करने और आत्महत्या के लिए उकसाने का आरोप है। आरोपी शिक्षकों के नाम रिपुसुदन गर्द और संदीप पालव हैं। उनके खिलाफ विरार पुलिस ने बाल न्याय कानून की धारा 23 के अलावा आईपीसी की धारा 305, 324 और 34 तहत मामला दर्ज किया गया है। 


दूसरे छात्रों ने बताया कि सोमवार को आरोपी शिक्षकों ने विद्यार्थियों की बुरी तरह पिटाई की थी और कहा था कि यह आधी सजा है आधी सजा मंगलवार को दी जाएगी। दूसरे दिन भी होने वाली पिटाई से घबराए छात्र आधी रात को दीवार फांदकर हाॅस्टल से भाग निकले। हालांकि अब तक ये साफ नहीं हुआ है कि बच्चे नदी में कैसे डूबे। आशंका जताई जा रही है कि अंधेरे में भागने की कोशिश में छात्रों को नदी की गहराई का अंदाजा नहीं लगा और वे डूब गए। 
कुशाल डागा, मीत चाड़वा और प्रफुल पटेल नामक तीनों बच्चे नवीं कक्षा के विद्यार्थी थे। अभिभावकों का कहना है कि तीनों बच्चों के गाल पर एक जैसे निशान हैं इससे साफ होता है कि उनके साथ मारपीट की गई। उनका तो यह भी आरोप है कि बच्चों को भागते हुए पकड़ लिया गया था और पिटाई के बाद उनकी लाश नदी में फेंक दी गई। पिटाई का मामला सामने आने के बाद ही बुधवार को आरोपी शिक्षकों को पुलिस ने हिरासत में ले लिया था। रातभर पूछताछ के बाद गुरुवार को उन्हें गिरफ्तार कर लिया गया। पुलिस फिलहाल मामले की जांच में जुटी हुई है।



Saturday 16 August 2014

રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.

રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.

દેશ આઝાદ થયો એ પછી લોકોની સુખાકારી માટે બંધારણમાં ઘણી જોગવાઈ હતી. થોડાક વરસમાં યોજના મુજબ ગરીબાઈ હટી જશે અને બધા લોકો ખુશ ખુશાલ સુખી હશે એ માટે યોજના પંચે ઘણી યોજનાઓ બનાવી. લાલ, પીળા, ભુરા, રંગની પેન્સીલ લઈ વાતાનુકુલીત ઓફીસમાં મોટા મોટા ટેબલ ઉપર મોટા મોટા કાગળો ઉપર નકશાઓ તૈયાર થવા લાગ્યા.

બસ પછી તો ફક્ત નકશા તૈયાર કરવાનું ચાલુ રહ્યું અને લોકોને સુખી કરવાનું રહી ગયું તે ઠેઠ કોંગ્રેસના બારે વહાણ ડુબવા લાગ્યા ત્યાં સુધી.

ઈંદીરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગરીબી હટાવો બાબત ચડવડ પણ થઈ. સાંભળે કોણ. પછીતો કટોકટી આવી ગઈ એટલે સંજય ગાંધીએ આકાશમાં વીમાન ઉડાળવાનું શરું કર્યું અને મોતને આમંત્રણ આપ્યું. વડા પ્રધાન ઈંદીરા ગાંધીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યું બધુ યોજના મુજબ. શ્રીમતી ઈંદીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને તો બોમ્બથી મારી નાખવામાંં આવ્યું અને યોજના મુજબ.

ગરીબો વધુ ગરીબ થવા લાગ્યા અને મુંબઈમાં આંતકવાદીઓ આવવા લાગ્યા. બધાના ભાવ આવવા શરુ થયા. ટ્રકમાં હેરાફેરીના ૫૦૦૦/=. બોમ્બ ગોઠવવાના આટલા કે તેટલા. બાબરી મસ્જીદ તુટી યોજના મુજબ. આંતકવાદને તક મળી ગઈ.

ઠેઠ કરાંચીથી આગબોટ કે હોળીમાં બેસી આંતકવાદીઓ મુંબઈ સુધી આવવા લાગ્યા. બધું યોજના મુજબ.

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની બુરી હાલત થઈ. વડા પ્રધાન મનમોહન સીંહેતો કહેલ કે ગઠજોડ સરકારમાં બાંધછોડ તો કરવી પડે. ભૃષ્ટાચાર અને મોંઘાવરી દીવસ રાત વધતી જ રહી. યોજના આયોગ નક્કી ન કરી શક્યું કે ગરીબ કોને કહેવા. અબજોપતી અંબાણી કુંટુંબના સભ્યો પણ ગરીબાઈની લાઈનમાં બેસી ગયા. ગરીબો માટેની સબસીડી, સસ્તા અનાજ મેળવનું રેશનીંગ કાર્ડનું મહ્ત્વ વધતું ગયું.

મનમોહન સીંહની સરકારે શીક્ષણનો અધીકાર, સસ્તામાં પરવડે એ રીતે બધાને અનાજ અને આધાર કાર્ડની મોટી મોટી યોજનાઓ બનાવી. ૩૦ કીલો અનાજ ૬૦ રુપીયામાં આપવાનો કાયદો બન્યો. પ્રણવ મુખરજી નામના રાષ્ટ્રપતીએ ખરડા ઉપર સહી કરી અને કાયદો પણ બન્યો. છેવટે કોંગ્રેસ પોતાના પાપને કારણે હારી ગઈ.

૧૫મી ઓગસ્ટ, ૨૦૧૪ના વડા પ્રધાને લાલ કીલ્લા ઉપરથી જાહેર કર્યું કે હવે યોજના આયોગની ઓફીસ બંધ થવાની છે. બધી યોજનાઓ માટે નવી વીધી શરુ કરવી પડશે.

૩૨ જણાં ચેસ રમે અને બધાને સારી તક મળે તો ૩૧ વખત રમત રમે તો પછી કદાચ પરીણામ બરોબર આવે. મધ્ય પ્રદેશ, ગુજરાત કે મહારાષ્ટ્રના આદીવાસી વીસ્તારના લોકોને તો એક જ વીધી ખબર છે ૩૧ જણાંના માથા વાઢી નાખો એટલે ૩૨મો વીજયી ચોક્કસ હશે.

Friday 15 August 2014

हजी आवा गुनेगारो अलीपोर कलकता, आर्थर रोड मुंबई, तीहार दील्ही, यरवडा पुणे, साबरमती अमदावाद, नागपुर, तामीलनाडु, हैद्राबाद, बेग्लोरनी जेलमां आवा केटला केस हशे कोने खबर?

हजी आवा गुनेगारो अलीपोर कलकता, आर्थर रोड मुंबई, तीहार दील्ही, यरवडा पुणे, साबरमती अमदावाद, नागपुर, तामीलनाडु, हैद्राबाद, बेग्लोरनी जेलमां आवा केटला केस हशे कोने खबर?

२०-०३-१९७५ना सुपरीम कोर्टना चीफ जस्टीस ए. एन. रायने कोर्टथी आवजाव वखते एमनी कार उपर बोम्बथी हुमलो करवामां आव्यो.

१-११-१९७६ना संतोषानंद अवधुत, सुदेवानंद अवधुत अने एमना वकील रंजन द्दीवेदी वगेरे आरोपीओने १७ वरस जेलनी सजा आपवामां आवेल. १९७५ थी १९८६ दरमीयान ११ वरस जेलमां पसार कर्या पछी जामीन आपवामां आव्या. हजी छ वरस जेलनी सजा बाकी हती.

गुरुवार १४-०८-२०१४ना दील्ली हाईकोर्टे ३८ वरस पछी चुकादो आप्यो के छ वरस बाकीनी जेलने बदले चार वरसनी जेलनी सजा भोगववी.

हुमलाखोर आनंद मार्ग चडवडना सभ्यो हता. जुन १९७५नी कटोकटी पछी आनंद मार्ग उपर बंधी लगाडवामां आवेल. सीबीआईए तपासमां ८५ शाक्षीओने रजु करवामां आवेल.

चीफ जस्टीस उपर हुमलो करनार गुनेगारने चुकादो आपतां ३८ वरस लागेल छे.

हवे समज आवशे के महात्मा गांधीने बंदुकनी गोळीथी शा माटे मारवामां आवेल?

आजे १५मी ओगस्ट स्वतंत्रता, आझाद दीवस छे. केन्द्रना रेल्वे मंत्री ललीत नारायण मीश्रा उपर हुमलो करनार हजी तीहार जेलमां छे. २८ वरसनी उमरें जेलमां दाखल थयेल छे. २८ वता ३९ एटलेके हवे ६७ वरसनो थई गयेल छे.  हजी चुकादो आवेल नथी.

गुनेगारो पण कमाल करे छे. नीचली कोर्टे १९७५मां १७ वरसनी सजा करेल अने १९९२-९३ ए सजा पुरी थई गई होत. आ २० वरस तो आरामथी जीवी शक्या होत ने?

हजी आवा गुनेगारो अलीपोर कलकता, आर्थर रोड मुंबई, तीहार दील्ही, यरवडा पुणे, साबरमती अमदावाद, नागपुर, तामीलनाडु, हैद्राबाद, बेग्लोरनी जेलमां आवा केटला केस हशे कोने खबर?













Thursday 14 August 2014

પહેલું સુખ તે જાતે નર્યા......રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

પહેલું સુખ તે જાતે નર્યા......રોજનીશી સાથે સ્વાસ્થ્ય, સાહિત્ય અને કવિતા

પહેલું સુખ તે જાતે નર્યા......

Wednesday 13 August 2014

વાંદરા, કાળ ભૈરવ, લાલ કીલ્લો કે રેડ ફોર્ટ અને ઇન્ડોનેશીયામાં વાંદરાએ બનાવેલી વાર્તા......

વાંદરા, કાળ ભૈરવ, લાલ કીલ્લો કે રેડ ફોર્ટ અને ઇન્ડોનેશીયામાં વાંદરાએ બનાવેલી વાર્તા......

વાંદરાની વાર્તાઓ પંચતંત્રમાં આવે છે. ટોપી લઈ જવી અને ઉતારવી. લાલ ચણોઠીને તાપણું સમજી સુગરીના માળાને તોડી પાડવું. વાંદરાનું કલેજું કે મગજ મગરીને ખાવું હતું.

મુંબઈની નજીક દરીયામાં એલીફન્ટા નામના બેટ વીસ્તારમાં જુની શીવની ગુફાઓ છે જેને એલીફન્ટા કેવ્સ કહે છે ત્યાં વરસોથી વાંદરાનો ત્રાસ ઘણાંએ અનુભવેલ છે. નાસીક, ઉજ્જેન, ઈંદોર મંદીર આસપાસ ભીડ જામતી હોય ત્યાં વાંદરાને કંઈકને કંઇક છીનવી કે ખાવાનું મેળવી વાંદરાઓ પોતાની વસ્તી વધારે છે. આવા જ એક વાંદરાએ ઈન્ડોનેશીયાના જંગલમાં કેમેરો કોઈક ફોટોગ્રાફર પાસેથી કેમેરો છીનવી વાંદરો જ ફોટા પાડવા લાગ્યો અને પછી એના કોપી રાઈટ કોના કહેવાય એના વીશે મુંબઈ, લંડન, ન્યુયોર્કના છાપાઓમાં સમાચાર આવેલ છે.

૧૫મી ઓગસ્ટ આવે અને દીલ્લીમાં લાલકીલ્લાના સમાચાર આવે. આ લાલકીલ્લા ઉપર વાંદરાઓનો ત્રાસ હોય છે અને ૧૫મી ઓગસ્ટ પહેલાં સાફસુફીમાં આ વાંદરાઓ હટાવવા કામગીરી કરવી પડે છે. 

કોંગ્રેસને એમ કે જીંદગી ભર ભારતમાં રાજ કરીશું અને દેશની ઘણી યોજનાઓ, રસ્તાઓ, નગર વીસ્તારો, શાળાઓ, કોલેજો કે યુનીવર્સીટીઓ નહેરુ ઇન્દીરાના નામે મુકી દીધી. જેમકે સંજય નગર, ઈન્દીરા નગર...ઇન્દીરા યુનીવર્સીટી.

આવા થોડાક વાંદરાઓના ફોટાઓ ગુગલ મહારાજની મહેરબાની થી મુકેલ છે...









ઉપર વાંદરાઓની પોસ્ટમાં કોંગ્રેસ, જવાહરલાલ નેહરુ, ઈંદીરા ગાંધી, રાજીવ ગાંધી, સંજીવ ગાંધી વગેરે વગેરે આવી ગયા છે. જવાહરના નામે કોણ જાણે કેટલીએ શાળાઓ, મહાશાળાઓ છે અને વાંદરા નીયમીત એની મુલાકાત લે છે. એવું જ ઈંદીરા ગાંધી, રાજીવ ગાંધી અને સંજય ગાંધી બાબત સમજવું. ક્યાંક નગર હશે તો ક્યાંક ઉદ્યાન, ક્યાંક જંગલ હશે તો ક્યાંક પહાડ. વાંદરાઓને મજા આવી જાય છે...





http://www.bhaskar.com/article/JOK-FUNNYPHOTO-54.html























બની સની રતની હાલી રતનીયાને જોવા.


આ રતનીયો છે. ગોગલ્સ લગાવીને બેઠો છે.  
હમણાં જ રતની એને જોવા આવવાની છે. 
એનો રુવાબ તો જુઓ. જાણે કલટરનો બાપ. 
મદારીના ડમરુથી બધું સમજે....









Wednesday 6 August 2014

ગાઝા કે ઈઝરાયેલ. જાપાન કે અમેરીકા. ગાઝા અને ઈઝરાયેલે બન્ને બાજુ નુકશાન કરી હવે સુધરવા યુદ્ધ વીરામ કરેલ છે.



http://www.pcf.city.hiroshima.jp/index_e2.html


ગાઝા કે ઈઝરાયેલ. જાપાન કે અમેરીકા. ગાઝા અને ઈઝરાયેલે બન્ને બાજુ નુકશાન કરી હવે સુધરવા યુદ્ધ વીરામ કરેલ છે.


આજે છઠ્ઠી ઓગસ્ટ છે.  છટ્ઠી ઓગસ્ટ ૧૯૪૫ના સવારના અમેરીકાએ જાપાનના હીરોસીમા શહેર ઉપર અણુ બોમ્બ ઝીંક્યો એના પછી ૨-૪ દીવસમાં બીજો અણુ બોમ્બ નાખ્યો.  પછી જાપાન શરણે આવ્યું.


એની પહેલાં જાપાનના હાલ હવાલતો થઈ જ ગયા હતા.  અમેરીકા પણ કાંઈ દુધનો ધોયેલ ન હતો. ૨-૪ દીવસમાં અણુ બોમ્બ નાખી ૫-૧૦ લાખ લોકોને મરણ શરણ થવું પડ્યું અને હજી એ અણુ બોમ્બની અસરથી ઘણાં લોકો પીડાય છે.


યુદ્ધ વીરામ તો નામનું છે પણ યુદ્ધ ચાલુ છે..... ગાઝા, ઈઝરાયેલ, જાપાન, અમેરીકા, પાકીસ્તાન, ભારત, કોરીયા...





6 अगस्त, 1945 को पहली बार परमाणु बम का इस्तेमाल जापान के शहर हिरोशिमा पर हुआ था.
हिरोशिमा को क्यों बनाया था निशाना?
परमाणु बम गिराने के लिए हिरोशिमा को इसलिए निशाना बनाया गया था क्योंकि अमरीकी वायुसेना के हमलों में इसे टारगेट नहीं किया गया था. ऐसे में परमाणु बम की विध्वंस क्षमता का पता लगाना आसान होता. यह जापान का अहम सैन्य ठिकाना भी था. इसके अलावा ज़्यादा आबादी वाले द्वीपों को निशाना बनाने से परहेज किया गया था.
कैसे गिराया गया था पहला परमाणु बम?
6 अगस्त, 1945 को अमरीकी बी-29 बमवर्षक विमान ने हिरोशिमा पर परमाणु बम गिराया था. बम को पैराशूट के ज़रिए गिराया गया और जमीन से 580 मीटर की ऊंचाई पर विस्फोट किया गया. इस विस्फोट के चलते 10 वर्ग किलोमीटर के क्षेत्र में गहरे गड्ढे बन गए.
विस्फोट के बाद का मंज़र कैसा था?

परमाणु हमले के बाद सितंबर, 1945 में हिरोशिमा की तस्वीर

विस्फोट के बाद हिरोशिमा में जगह-जगह आग लग गई थी. ये आग तीन दिनों तक जारी रही. विस्फोट होते ही 60 हज़ार से 80 हज़ार लोगों की मौत तुरंत हो गई. बम धमाके के बाद इतनी गर्मी थी कि लोग सीधे जल गए. इसके बाद हज़ारों लोग परमाणु विकिरण संबंधी बीमारियों के चलते मारे गए. इस विस्फोट में कुल 1,35,000 लोगों की मौत हुई थी.


Shinichi Tetsutani (then 3 years and 11 months) loved to ride this tricycle. That morning, he was riding in front of his house when, in a sudden flash, he and his tricycle were badly burned. He died that night. His father felt he was too young to be buried in a lonely grave away from home, and thinking he could still play with the tricycle, he buried Shinichi with the tricycle in the backyard. In the summer of 1985, forty years later, his father dug up Shinichi's remains and transferred them to the family grave. This tricycle, after sleeping for 40 years in the backyard with Shinichi, was donated to the Peace Memorial Museum.

http://a-bombdb.pcf.city.hiroshima.jp/pdbe/detail.do;jsessionid=N2BU0LL7PHNAICJ7C6IPF3C03RFDIVEMNF05U8E899FCTASV7S7LHJQILP3G2000H8000000.heiwadb_001?data_id=50124