તમને કોણ કેવી રીતે છેતરે છે? લેખક : લક્ષ્મીદાસ ખટાઉ. અર્પણ : ઈશાકભાઈ રંગવાલાને. પ્રસ્તાવના : જુઓ જીઆઈએફ ફાઈલમાં......લી. વીકે વોરા

==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર