welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 31 October 2011

મારા પ્રતીભાવ


પ્રતી : ધીરેન ભાઈ :
http://orkut.kvoss.org/profile/DhirenGala?xg_source=activity

હું કોણ?

વાહ વાહ... વેદ, ઉપનીષદથી આ ચર્ચા પછી ઘણાં ઋષી મુનીઓ અને સૌએ ચર્ચા કરી છે.
નીચે બે બ્લોગની લીન્ક આપેલ છે એમાં પણ એ જ ચર્ચા છે.

દીપક ધોળકીયાનો બ્લોગ : મારી બારી ઉપર :  Who I am? (or What “I” is?) “હું” કોણ છે?
http://wallsofignorance.wordpress.com/2011/10/27/who-i-am-or-what-i-is/#comments

જુગલ કીશોરનો બ્લોગ : નેટ ગુર્જરી : આ ‘હું’–‘હું’ કરતો ‘હું’ ખરેખર કોણ છે ?!
http://jjkishor.wordpress.com/2011/10/29/%E0%AA%86-%E2%80%98%E0%AA%B9%E0%AB%81%E0%AA%82%E2%80%99%E2%80%93%E2%80%98%E0%AA%B9%E0%AB%81%E0%AA%82%E2%80%99-%E0%AA%95%E0%AA%B0%E0%AA%A4%E0%AB%8B-%E2%80%98%E0%AA%B9%E0%AB%81%E0%AA%82%E2%80%99/

કોમેન્ટ લખજો મજા આવશે.
લી. વીકે વોરા.
http://vkvora2001.blogspot.com

દુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ એ જ મારું કુટુંબ.


==

આજ સોમવાર ૩૧.૧૦.૨૦૧૧ના દુનીયાની વસ્તી ૭૦૦ કરોડ થઈ. એ સમાચાર માટે ઘણાં છાપામાં તંત્રી લેખ પણ આવેલ છે જેમકે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, નવભારત ટાઈમ્સ, દીવ્યભાસ્કર, મુંબઈ સમાચાર, ગુજરાત સમાચાર.

આજે દુનિયામાં સાત અબજમા બાળકનો જન્મ થશે. કોઈ ઘરમાં નવા બાળકનું આગમન ખુશીની વાત હોય છે..

आज दुनिया में सात अरबवें बच्चे का जन्म होगा। किसी घर में नए बच्चे का आगमन खुशी की बात होती है, लेकिन इसके साथ नई जिम्मेदारियां और चुनौतियां भी आती हैं।

सात अरबवें इंसान के आने का इंतजार है। यूपी में पैदा होने वाला कोई बच्चा इस बिल्ले का हकदार होगा। हालांकि हकीकत में यह समूची कसरत आंकड़ों की पतंगबाजी के सिवाय कुछ नहीं है। संयुक्त राष्ट्र ने मोटे अंदाजे से 31 अक्टूबर 2011 की एक लकीर खींच रखी है, जब दुनिया की आबादी सात अरब हो जाएगी। संसार के जिस भी इलाके की आबादी सबसे तेजी से बढ़ रही हो, उसे ही ऐसे मील के पत्थर पार करने का तमगा पहनाया जाता है और अभी भारत का सबसे तेज जनसंख्या वृद्धि वाला राज्य इस खांचे में आसानी से बैठ जाता है।

World population is to hit seven billion any moment, says the UN. The prospect of a crowded planet putting further pressure on the earth's thinly stretched resources raises a question. Should we celebrate or fret about the seven billion mark? According to the UN Population Fund, let's do a bit of both.

નીચે ઈસ્વીસન અને દુનીયાની વસ્તીનાં આંકડા આપેલ છે.

ઈ.સ. વસ્તી
૧૮૦૫ ૧૦૦ કરોડ અને ૧૨૨ વર્ષ પછી
૧૯૨૭ ૨૦૦ કરોડ અને ૩૩ વર્ષ પછી
૧૯૬૦ ૩૦૦ કરોડ
૧૯૭૪ ૪૦૦ કરોડ
૧૯૮૭ ૫૦૦ કરોડ

૧૯૯૯ ૬૦૦ કરોડ
૨૦૧૧ ૭૦૦ કરોડ
૨૦૨૫-૩૦ ૮૦૦ કરોડ
૨૦૪૫-૫૦ ૯૦૦ કરોડ
૧૯૮૦માં ચીનની વસ્તી ૧૦૦ કરોડ થઈ અને ૧૯૯૯માં ભારતની વસ્તી ૧૦૦ કરોડ થઈ.
શું લાગે છે આ આંકડાની માયાઝાળમાં મારું યોગદાન ?

મને મારા કુટુંબ અને ગામની ઘણીંખરી વીગતો ખબર છે. જેમકે મારું નામ, પીતા એના પીતા, વગેરે.

વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી ભીમસી ગાંગા માણેક દેવા હરખા.

ઈ.સ. ૧૬૫૬ દેવા હરખા કચ્છ કંઠીના નવીનાર ગામથી અબડાસાના રાયધણઝર ગામે આવ્યા અને ઈ.સ. ૧૬૫૯માં મૃત્યું થયું. ઈ.સ. ૧૬૬૪માં દેવીયાના મોટા ભાઈ સવા હરખાનું મૃત્યું થયુ અને લગભગ ૩૨૩ વર્ષ અગાઉ ઈ.સ. ૧૬૮૮ માં દેવીયાના પુત્ર માણેકે રાયધણઝરની બાજુમાં નારાણપુર ગામ વસાવ્યુ.

કચ્છના ૨૦૦૧ના ભુકંપ પહેલાં નવેમ્બર ૨૦૦૦માં માણેકના વારસદારોમાંથી છેલ્લા વારસદાર મોટી ઉમરના કારણે ગામ છોડી કચ્છ માંડવી નગરમાં રહેવા આવ્યા એટલે કે અમે ભાઈઓએ માંડવીમાં ઘર લઈ મા બાપાને માંડવી લાવ્યા અને બાકીના બધા વારસદારો મુંબઈમાં વસવાટ કરે છે.

હવે વસ્તીનો હીસાબ કરીએ. મુંબઈમાં ગામનું સ્નેહ મીલન કરીએ અને લગભગ બધા હાજર હોય. નીયાણી બહેનો ફુઈઓ બધાને આમંત્રણ આપીએ. અમારી વસ્તી માંડ ૨૫૦ની છે અને બધાને બોલાવીએ એમાં ૪૫૦ માંડ થાય.
મારા કુટુંબ નો હીસાબ આપું.
વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી

.
કાનજીના ચાર એમાં બે છોકરા અને બે છોકરીઓ. ખીમજીના ત્રણ એમાં એક છોકરી અને બે છોકરા.
કેશવજીના પાંચ+1 એમાં ચાર+1 છોકરા અને એક છોકરી.
હવે વસ્તી (કુલ્લ) એટલેકે હૈયાત ન હોય એ પણ આવી જાય.
ખેતસી પછી ૪૫૦, કાનજી પછી ૨૫૦, ખીમજી પછી ૧૫૦, કેશવજી પછી ૫૦ (અત્યાર સુધીમાં)
દેવાનો એક માણેક.
માણેકના બે પદમશી અને ગાંગો.
એમના ત્રણ થાવર, કાંથડ અને હરસી.
એમના દેરુ, દેવરાજ, વીરપાર, ડુડો, મુરજી, ગણપત અને ભીંમસી.
એમના તેજપાલ, મેકા, કાઈયો, વજો, દેરાજ, નોંગણ, આણંધ, ઉકેડો, ટાઈયો, ગેલો, ખેતસી અને શીવજી.



ખેતસી એટલે વલ્લભજી કેશવજી ખીમજી કાનજી ખેતસી ( અને ખેતસી ભીંમસી હરસી ગાંગા માણેક દેવા હરખા)



તસ્વીર તારીખ
૧. મીતી સવંત ૧૯૭૪ માગસર વદી ૧૩ બુધવાર (ઈ.સ. ૧૯૧૮)
૨. મીતી સવંત ૧૯૭૬ વૈશાખ સુદ ૦૪ (ઈ.સ. ૧૯૨૦)
૩. મીતી સવંત ૧૯૯૫ ભાદરવા વદી ૧ શનીવાર (ઈ. સ. ૧૯૩૯)
૪. મીતી સવંત ૧૯૯૯ આસો વદી ૦૭ શનીવાર (ઈ.સ. ૧૯૪૩)
૫. તારીખ ૨૮.૦૨.૧૯૯૧.

નીચેની તસ્વીરો (૬) અને (૭) થોડાક સમય અગાઉની છે.



કથની ભૂષ્ટાચારી અમલદારોની.


http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=24638
http://vkvora2001.blogspot.com




મુંબઈથી બહાર પડતાં મુંબઈ સમાચારમાં ધીરજ રાંભીયા નીયમીત લખે છે " જન જાગે તો સવાર"

વાંચો નીચે
કથની ભૂષ્ટાચારી અમલદારોની.

ગત લેખાંકમાં આરટીઆઇના સમુચિત ઉપયોગથી જન-સામાન્યને થતી દુવિધાને સુવિધામાં સફળ રીતે ફેરવવાની વાત વિગતે આપણે જાણી. તરુણ મિત્ર મંડળના સમર્પિત કાર્યકરોએ મહાનગરપાલિકાના જી. નોર્થ વોર્ડના અધિકારીઓથી માંડી મુંબઇના પ્રથમ નાગરિક- મેયરના કાર્યાલયને દોડતા કરી મૂકવાની એ વાત હતી. આજે પુનઃ એક વખત સંસ્થા સંચાલિત આર. ટી. આઇ. કેન્દ્ર- દાદરના એ જ સમર્પિત કાર્યકરો મહેનતથી ઉજાગર થયેલા ભ્રષ્ટાચારી અમલદારોની આ કથની છે.

વર્ષ ૨૦૦૯માં દાદર, ગોખલે રોડ (ઉત્તર)ની એક ગલી, નાનકડા રસ્તાની (બાબરેકર માર્ગ)ની ફૂટપાથોનું પેવર- બ્લોકથી નવીનીકરણ કરવામાં આવ્યું. નવીનીકરણના તદ્દન ટૂંકા સમયમાં પેવર-બ્લોકો ઉખડી ગયા છે. દબાઇ ગયા અને એના કારણે ફૂટપાથો ચાલવાલાયક રહી નહીં. ફૂટપાથોની આસપાસ રહેતા નાગરિકોની સહી લઇ એક લેખિત ફરિયાદ મહાનગપાલિકાના જી-ઉત્તર વિભાગના વોર્ડની કચેરીમા કરવામાં આવી. આ ફરિયાદ પર કોઇ કાર્ય કરવાનું તો બાજુ રહ્યું, લક્ષ સુદ્ધાં આપવામાં આવ્યું નહીં. અર્થાત પેધી ગયેલા બાબુઓએ એ અરજી કાં તો દબાવી દીધી અને કાં તો એને કચરાપેટીને હવાલે કરી દીધી. મહાનગરપાલિકાનાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર સિટી કે જેમની કચેરી નવજીવન સોસાયટી સામે પઠે બાબુરાવ માર્ગ ગ્રાન્ટ રોડ પર છે અને જે ફૂટપાથ રસ્તાઓના સમારકામ તથા નવીનીકરણની પ્રક્રિયા સંભાળવા જવાબદાર છે. એમના પર તા. ૮ જૂન ૨૦૧૦ના આર.ટી.આઇ. કાયદા હેઠળ ઉપરોક્ત લેખિત ફરિયાદનાં અનુસંધાનમાં અરજી કરવામાં આવી. જેેમણે આ અરજી સબંધીત જાહેર માહિતી અધિકારીને મોકલી આપી. વાચકો, આ વાતની ખાસ નોધ લે કે જ્યારે જાહેર માહિતી અધિકારીની વિગતો/ માહિતી આપની પાસે ન હોય, જે બિલકુલ સંભવ છે, કારણ કે આર.ટી.આઇ. કાયદા હેઠળ હજારો જાહેર માહિતી અધિકારીઓની પી.આઇ.ઓ.ની નિમણૂંક થઇ છે એટલે એ બધાનાં નામ-સરનામાં સામાન્ય નાગરિક પાસે ન હોય, એવા સંજોગોમાં સંબંધિત ખાતાના ઉપરી અમલદારોના નામે આર.ટી.આઇ. અરજી કરી આપતા જાહેર માહિતી અધિકારીને અરજી સંબોધિત કરી ખાતાના ઉપરી અમલદારની કચેરીમાં- કાર્યાલયમાં આપવાની, એ અધિકારીની ફરજ છે કે એ લાગતા-વળગતા માહિતી અધિકારીને મોકલાવે અને એની જાણ અરજીકર્તાને પણ કરે.

ત્રીસ દિવસની સમયમર્યાદામાં અરજીકર્તાને જવાબ મળ્યો. ઓર્ડરની નકલ પણ મળી. પરંતુ અરજીકર્તાઓના આગેવાન, દાદર કેન્દ્રના નિયામક મહેન્દ્રભાઇ ધરોડને એમ લાગ્યું કે આપેલ માહિતી પૂરી નથી અને કોઇકને છાવરવાની ગંધ એમને જવાબમાંથી મળી. આથી એમણે ડેપ્યુટી ઓફ એન્જિનિયરના કાર્યાલયને પત્ર લખ્યો કે આર.ટી.આઇ. કાયદાની કલમ-૮ હેઠળ એઓ સંબંધિત ફાઇલનું નિરીક્ષણ- ઇન્સ્પેકશન કરવા માંગે છે. પત્રમાં કલમ-૪ પણ અક્ષરશઃ ટાંકી પત્રમાં એમણે લખ્યું કે હું તા. ૩૦-૧૧-૨૦૧૦ના રોજ મારા અન્ય સાથીઓ સાથે આવીશ, આથી આપ સંબંધિત ફાઇલ શોધીને તૈયાર રાખજો. ૩૦ નવેમ્બરે મહેન્દ્રભાઇ એમના સાથીઓ સાથે ઇન્સ્પેકશન માટે પહોંચી ગયા. ફાઇલ તૈયાર રાખવામાં આવેલી. એના નિરીક્ષણમાં ધ્યાન આવ્યું કે (૧) ફૂટપાથ રિપેરીંગ -રિબ્લોકિંગ કરવાની ગેરેંટી ૫ વર્ષની ટેન્ડરમાં દર્શાવેલ હતી. (૨) ટેન્ડરની એક શરત પ્રમાણે જો મહાપાલિકાને કામ બદલ કોઇ ફરિયાદ મળે તો કોન્ટ્રેકટરે ૪૮ કલાકમાં ફરિયાદના નિવારણ માટેનું કાર્ય કરી નાખવું જોઇએ અને એ પણ પોતાના ખર્ચે. (૩) જે ટેન્ડર ફોર્મ ભરાયેલું એ રસ્તા માટેનું ટેન્ડર ફોર્મ હતું. (૪) બેન્ક ગેરંટીની ફોટોકોપી પણ ફાઇલમાં નહોતી. વગેરે વગેરે. આ બધી ખામીઓ મહેન્દ્રભાઇએ જ્યારે ત્યાના અધિકારીને જણાવી ત્યારે તેઓ અવાક થઇ ગયાં. મહેન્દ્રભાઇ અને સાથીઓ દાદર પહોંચ્યા ત્યારે એમના આશ્ચર્ય અને અચંબા વચ્ચે ફૂટપાથ રિપેરીંગનું કાર્ય શરૂ થઇ ગયું હતું. અને ડેપ્યુટી ચીફ એન્જિનિયર રોડસ ખાતાના સિનિયર અધિકારી કાર્ય પર દેખરેખ રાખી રહ્યા હતાં. ચાર દિવસમાં સમગ્ર બંને તરફની ફૂટપાથ વ્યવસ્થિત કરી, કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. કાર્યનિષ્ઠ, સેવાભાવી કાર્યકરોની જહેમતથી બાબરેકર માર્ગ પર રહેતાં અને એ માર્ગ વાપરતા આમઆદમીની પરેશાની દૂર થઇ. આર.ટી.આઇ. કાયદાનો જયજયકાર થયો. કર્મનિષ્ઠ કાર્યકરોના સંપર્ક નંબર છે. મહેન્દ્ર ધરોડ- ૯૮૬૯૪૨૯૫૪૩, અશોક છેડા- ૯૮૧૯૪૮૧૬૬૬, જયેશ જસાની- ૯૮૩૩૦૬૫૩૯૨ તથા પારસ દેઢિયા ૯૭૬૯૩૬૮૪૯૫. આપ સર્વ વાચકો પણ આપના અધિકાર માટે જાગૃત થાય એ ઇજન સહ . (ક્રમશઃ)

-----

મુખવાસ

અંધેરો કો ઉજાલો મેં બદલના અબ જરૂરી હૈ,

રાષ્ટ્રહિત કો સંભાલના અબ જરૂરી

જરૂરી યહ ભી હૈ, કિ લલકારે વ્યવસ્થા કો,

યુવાનો ઔર યુવતીયો કા મચલના અબ જરૂરી હૈ!



http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=24638
http://vkvora2001.blogspot.com

== ગુગલ બ્લોગર ==


==  ગુગલ બ્લોગર ==

ગુગલ્ બ્લોગરમાં ઘણાં ફેરફાર થયા છે અને હજી ફેરફાર કરવાનું ચાલુ છે.

ગુજરાતી, હીન્દી, મરાઠી, અંગ્રેજી સમાચારો વાંચવા દેશ અને દુનીયાના સમાચારોમાં લીન્ક આપેલ છે.

હું જેમની નીયમીત મુલાકાત લઉ છું એ માટે નીચે લીન્ક આપેલ છે.


Saturday 29 October 2011

तंबाकू की खेती पर लगेगी लगाम

नवभारत टाइम्स
तंबाकू की खेती पर लगेगी लगाम
29 Oct 2011, 0400 hrs IST



कैंसर के बढ़ते मामलों को देखते हुए सरकार ने तंबाकू की खेती पर लगाम लगाने की तैयारी कर ली है। सरकार का इरादा अगले 10 बरसों में इसके उत्पादन को एक तिहाई पर लाने का है।

तंबाकू भारत की एक कीमती नकदी फसल है। करीब चार लाख 50 हजार हेक्टेयर में इसकी खेती की जाती है। सरकार का इरादा 2020 तक इसके रकबे को दो लाख हेक्टेयर पर लाने का है। इसके लिए वह तंबाकू उगाने वाले किसानों को दूसरी फसलें पैदा करने के लिए प्रोत्साहित करेगी और जरूरी सब्सिडी देगी। इसके साथ ही इस क्षेत्र से जुड़े लोगों के रोजगार पर संकट पैदा न हो, इसके लिए भी रणनीति तैयार की जा रही है।

सब्सिडी किस रूप में और कितनी होगी, इस पर विचार चल रहा है। भारत में अभी तंबाकू का सालाना उत्पादन करीब 75 करोड़ किलो है। सरकार इसे अगले 10 साल में एक तिहाई पर लाना चाहती है। योजना के पहले चरण में खाए जाने वाले तंबाकू के उत्पादन में कमी लाई जाएगी। बीड़ी-सिगरेट में इस्तेमाल होने वाले तंबाकू की खेती पर अभी रोक नहीं लगाई जाएगी।

भारत ने तंबाकू के इस्तेमाल पर नियंत्रण के मकसद से विश्व स्वास्थ्य संगठन के साथ एक करार पर दस्तखत किए हैं। इस कारण उसे चरणबद्ध तरीके से इसका उत्पादन कम करना होगा। सूत्रों का कहना है कि तंबाकू का उत्पादन कम करने के फैसले से कृषि मंत्रालय और केंद्रीय तंबाकू शोध संस्थान सहमत नहीं हैं। उनका तर्क है कि अमेरिका और चीन ने भी इस करार पर दस्तखत किए हैं और बावजूद इसके, वे तंबाकू के उत्पादन को प्रोत्साहित कर रहे हैं। हालांकि स्वास्थ्य मंत्रालय तंबाकू के उत्पादन पर लगाम लगाने के लिए कमर कसे हुए है। उसका कहना है कि देश में तंबाकूू के कारण कैंसर के मामले तेजी से बढ़ रहे हैं। इससे देश पर आर्थिक बोझ तो बढ़ ही रहा है, बेशकीमती जानें भी जा रही हैं।

जिंदगी पर भारी

भारत में तंबाकू का कई रूपों में सेवन किया जाता है। बीड़ी - सिगरेट , हुक्के के अलावा गुटखे , खैनी के रूप में भी इसका इस्तेमाल किया जाता है। विश्व स्वास्थ्य संगठन ने हाल में ही एक सर्वे में कहा है कि तंबाकू का सेवन करने वाले आधे लोग इसका शिकार बन जाते हैं। पूरी दुनिया में यह हर साल 60 लाख लोगों को मौत की नींद सुला देता है। इनमें से करीब 80 फीसदी मौतें गरीब देशों में होती हैं। तंबाकू का सेवन करने के मामले में भारत का दुनिया में दूसरा नंबर है। यही वजह है कि इसके कारण यहां हर साल करीब 10 लाख लोगों की जान चली जाती है। देश के करीब 35 फीसदी वयस्क किसी न किसी रूप में तंबाकू का सेवन कर रहे हैं और इनकी तादाद बढ़ रही ह ै।

Friday 28 October 2011

शरीअत कोर्ट



शरीअत कोर्ट

श्रीनगर ।। आतंकवाद और अलगाववाद से जूझते राज्य जम्मू कश्मीर में अचानक धर्म परिवर्तन का मसला गरमा गया है। प्रदेश के मुफ्ती आजम मुफ्ती बशीरुद्दीन ने क्रिस्चन प्रीस्ट सी एम खन्ना को तलब किया है। उनसे कहा गया है कि खुद कोर्ट में पेश होकर धर्म परिवर्तन से जुड़ी शिकायतों पर अपना पक्ष सामने रखें। हालांकि प्रीस्ट खन्ना के मुताबिक मसला धर्म परिवर्तन का नहीं बल्कि स्कूल में एडमिशन का है और उन्हें जान बूझ कर इस फर्जी मामले में फंसाने की कोशिश हो रही है।

मुफ्ती आजम ने इस संवाददाता से बातचीत में कहा, हमारी शरीअत कोर्ट ने क्रिस्चन प्रीस्ट खन्ना को शुक्रवार 11 बजे हाजिर होने को कहा था। वह हाजिर नहीं हुए। अब उन्हें नया समन देकर 12 नवंबर को हाजिर होने के लिए कहा गया है।

गौरतलब है कि जम्मू कश्मीर में 1960 की शुरुआत से ही शरीअत कोर्ट है। मुफ्ती बशीरुद्दीन इसके जज हैं और उनके खिलाफ अपील सुनने का अधिकार सिविल कोर्ट को है। मुफ्ती बशीर के मुताबिक चूंकि जम्मू कश्मीर मुस्लिम बहुल राज्य है इसलिए यहां कोर्ट को राज्य सरकार की मान्यता प्राप्त है। हालांकि शरीअत कोर्ट के पास अपने फैसलों को बाध्यकारी बनाने के लिए पुलिस जैसी कोई एजेंसी नहीं है।

मुफ्ती बशीर कहते हैं,'मुझे शिकायतें मिली हैं कि प्रीस्ट खन्ना मुस्लिम युवक-युवतियों को ईसाई धर्म में दीक्षित कराने की मुहिम में शामिल हैं। इस्लामिक कानून के मुताबिक यह गलत है। इसलिए हमने उन्हें समन भेजा है कि वह कोर्ट के सामने पेश होकर अपना पक्ष रखें।'

Wednesday 26 October 2011

રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા : મારો અભીપ્રાય.

રૅશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમ : મુરજી ગડા

એ હવામાં છે, પાણીમાં છે, સજીવ અને નીર્જીવ બધામાં છે. એ પૃથ્વીમાં છે, સુર્ય, ચન્દ્ર, ગ્રહો, તારાઓ બધામાં છે. એ અણુમાં છે અને અવકાશી શુન્યાવકાશમાં પણ છે. એ સર્વત્ર છે, સર્વવ્યાપી છે. એને રન્ગ, રુપ કે કોઈ આકાર નથી. એ બધા પ્રત્યે સમાનતા ધરાવે છે. એના પ્રતાપથી કોઈ બચી શકતું નથી. એની વીરુદ્ધ જવું ઘણું અઘરું છે. એ દેખાતું નથી છતાં હરપળ અનુભવાય છે. એ વીશ્વની શરુઆતથી છે અને અન્ત સુધી રહેવાનું છે. એના વગર કોઈનું પણ અસ્તીત્વ શક્ય નથી.

http://govindmaru.wordpress.com/2011/10/20/murji-gada-8/ ઉપર મારો અભીપ્રાય.

મુરજી ભાઈ, ઈન્ટરનેટે બધાને નજીક કરી નાખ્યા છે. બીગ બેન્ગના ધડાકાથી ભ્રહ્માંડની રચના ૧૪-૧૫ અબજ વર્ષ પહેલાં થઈ. પછી તો નીહારીકાઓ અને તારાઓની રચના થઈ. જેમાં આપણા બધાનો દાદો સુર્ય આવે અને એમાંથી માતા પૃથ્વીનો જન્મ થયો. રાસાયણીક ક્રીયા પ્રક્રીયા થઈ પૃથ્વી ઉપર જડ જળ અને ચેતનની રચના થઈ.

સીધી સાદી આ બે લીટીની બ્રહમાંડથી પૃથ્વી ઉપર જીવનની કથા છે.

http://www.nobelprize.org/educational/

ઉપર એક લીન્ક આપેલ છે. એમાં બ્રહ્માંડની રચનાની પ્રથમ વાર્તા છે અને એની પહેલાં અંગ્રેજીમાં લખ્યું છે
You don't have to be a genius to understand the work of the Nobel Laureates. These games and simulations, based on Nobel Prize-awarded achievements, will teach and inspire you while you're having FUN!

દીવાળી તો આજે પુરી થશે અને હું રાતે અગાસી ઉપર જઈ અંધારામાં આકાશને જોઈશ.

સી.વી.રામનના જમાનામાં અવર જવર સ્ટીમ્બરથી થતી હતી. યુકે જતાં ડેક ઉપર રામને આકાશ તરફ મીટ માંડી અને થયું આકાશ બ્લ્યુ કેમ છે? અને લોકોને રામન ઈફેક્ટની ખબર પડી.

નીચે એક લીન્ક આપેલ છે.
http://www.nobelprize.org/educational/physics/star_stories/overview/index.html

આ રહ્યો બ્રહમાંડ થી જીવનનો હીસાબ.
જાન્યુઆરીમાં ધડાકો થયો. બીગ બેન્ગ.
માર્ચમાં દુધગંગા કે નીહારીકાઓ બની. ભજીયા બનાવવા કાચો માલ ઘાણ તૈયાર થયું.
ઓગસ્ટમાં તારાઓની રચના થઈ.
સપ્ટેમ્બરમાં રાસાયણીક ક્રીયાથી જીવનની ઉત્પત્તી થઈ.
હવે હીસાબ કલાકમાં છે.
૨૩.૫૪.૦૦ અગાઉ આધુનીક માણસ બે પગે ઉભો થયો.
૨૩.૫૯.૪૫ માનવ લખવાનું ચીત્ર વીચીત્ર શીખ્યો.
૨૩.૫૯.૫૦ ઈજીપ્તના પીરામીડો બનયા.
૨૩.૫૯.૫૯ કોલંબસ અમેરીકા પહોંચ્યો.

મીત્રો આ છે આખા વર્ષનો હીસાબ.

માનો કે ન માનો જે ઈશ્ર્વર કે ભગવાનને માને છે એ આ દુનીયાનો જુઠો માણસ છે. એક જુઠ બોલવાથી એને છુપાવવા લાખ બીજી જુઠી યુક્તીઓ કરવી પડે છે.

ઉપરના હીસાબે નવું વર્ષ એકાદ બે સેકન્ડમાં આવશે. મુરજી ગડા, ગોવીંદ મારુ, હું, અને આપણે બધા આ નેટ ઉપર એ સમય સુધી જરુર જીવીશું.




Tuesday 25 October 2011

આવડું મોટું કલંક !


કચ્છમિત્ર, રવિવાર તારીખ ૨૩.૧૦.૨૦૧૧. પાના નમ્બર ૬
શક્તિ સાધનાની સમાંતરે નારીપીડન : વિવિધા : દેવેન્દ્ર વ્યાસ.

નવા વર્ષની શરુઆત દેવીપુજનથી સંપન્ન થાય. ધન તેરસ (ધનની દેવી), લક્ષ્મીની પુજા, કાળી ચૌદસ મહાકાળી સરાધના, અંતીમ દીવસ દિવાળી એટલે લક્ષ્મી પગલાં અને સરસ્વતી પુજા.

સાર એ છે કે નારી શક્તિના મહિમા, આદર, પુજનને બદલે હડધુત, અવમાનના, અવહેલના હોય છે.

વિશ્ર્વમાં સ્ત્રીપીડન ક્ષેત્રે પાંચ દેશોમાં ખતરનાક પાંચ દેશોમાં ભારત ચોથા ક્રમે છે.
૧. અફઘાનીસ્તાન
૨. કોંગો
૩. પાકીસ્તાન
૪. ભારત
૫. સોમાલીયા.

આખો લેખ વાંચો


http://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615

Factbox: The world's most dangerous countries for women

4. INDIA

Female feticide, child marriage and high levels of trafficking and domestic servitude make the world's largest democracy the fourth most dangerous place for women, the poll showed.

* 100 million people, mostly women and girls, are involved in trafficking in one way or another, according to former Indian Home Secretary Madhukar Gupta.

* Up to 50 million girls are "missing" over the past century due to female infanticide and feticide.

* 44.5 pct of girls are married before the age of 18

http://www.reuters.com/article/2011/06/15/us-women-danger-factbox-idUSTRE75E32A20110615

Thursday 20 October 2011

ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.


==

ધર્મ અને જાહેર જીવન : ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મનો એક ભાગ છે.

ભૃષ્ટાચાર અને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા સામે ચડવડ રોજે રોજ જોર પકડતી જાય છે.

ભારતમાં ૩-૫ હજાર વર્ષથી ધર્મ, રામાયણ મહાભારતની કથાઓના વર્ચસ્વને કારણે આત્મા - પરમાત્મા, પુર્વ જન્મ - પુનઃજન્મ, નરક - સ્વર્ગ અને કર્મ - મોક્ષમાં શ્રદ્ધા રાખનારાઓની ફોજ વધતી ગઈ. ઠગ અને લુટારાઓ પણ એમાં ભેગા થઈ ગયા. ધર્મ ગુરુઓને આજ જોઈતું હતુ અને ગુરુઓ પણ ઠગની જમાતમાં ભળી ગયા.

લોકોને ખબર ન પડી અને ભૃષ્ટાચારીઓની સાથે આંતકવાદીઓ પણ ભળી ગયા. દારુણ ગરીબાઈ વધતી ગઈ. દુનીયામાં માથાદીઠ આવક વધે કે સમૃદ્ધી ત્રણ ગણી થઈ જાય તો પણ એ બધું મુઠીભર લોકો લઈ જાય છે અને ગરીબો વધુ ગરીબ બની ગયા.

ધર્મ ગુરુઓ આશ્ર્વાસન આપે છે કે એ બધું કર્મના પ્રતાપે બને છે અને દલીત અત્યાચાર, બાળ મજુરી કે મહીલા અત્યાચાર પણ કર્મનો ભાગ છે. વીધવા પણ માને છે કે કર્મના કારણે વીધવા થવું પડયું.

કાયદાથી ભૃષ્ટાચાર હટાવવો સહેલો છે પણ આખાત્રીજના જે બાળ લગ્નો થાય છે એ હીસાબે કાયદો પેપર ઉપર જ રહી જાય છે. જાહેરમાં તમ્બાકુ પ્રદર્શન અને વપરાશની કાયદા દ્વારા મનાઈ હોવા છતાં લોકો ખુલ્લે આમ એનો ઉપયોગ કરે છે. બંધારણ દ્વારા આભળછેટ નાબુદ બની પછી બીજા દસેક કાયદા બન્યા પણ હજી દલીતો ઉપર અત્યાચારના સમાચાર રોજે રોજ આવ્યા કરે છે. એટલે કે પ્રજા કાયદાના અમલમાં સહકાર આપે તો જ કાયદાનો અર્થ સરે અને ભૃષ્ટાચાર કે આંતકવાદ ઘટે.

આજ ગુરુવાર ૨૦.૧૦.૨૦૧૧ના ઘણાં સમાચાર પત્રોમાં સમાચાર છે કે મહારાષ્ટ્રમાં મનસે કે શીવસેનાના લોકો અન્ય પ્રદેશના લોકો ઉપર પ્રાંતવાદ કે ભાષાવાદના બહાના હેઠળ હુમલા કરે છે એની સામે અન્ના હજારે કાંઈ બોલતા નથી અને હાલી નીકળ્યા દીલ્લીમાં ઉપવાસ કરવા.

આ લોકપાલ કે જન લોક્પાલ બીલમાં ચાર્ટરની વ્યવસ્થા છે એટલે કે દરેક સરકારી કાર્યાલયમાં નોટીસ બોર્ડ રાખી નીતી નીયમો લખવામાં આવશે.

રસ્તા કે સાર્વજનીક જગ્યાઓ ઉપર જે રીતે ધર્મનો ખુલ્લો પ્રચાર થાય છે એ બંધ થવો જોઇએ. કેન્દ્ર, રાજય કે નગરપાલીકાના કાર્યાલયોમાં, શાળાઓમાં, આયકર અને વેંચાણ વેરા કે એક્સાઈઝની ઓફીસમાં ખુલ્લે આમ ધાર્મીક વીધીઓ થાય છે અને દેવ દેવીઓના ફોટાઓ કે પુતળા (પત્થરની મુર્તીઓ) મુકવામાં આવે છે. રસ્તા કે સાર્વજનીક જગ્યાએ ખુલ્લે આમ સરઘસો, રથ યાત્રાઓ કાઢી ધર્મનો પ્રચાર કરવામાં આવે છે. ધારા સભ્યો બેસી લોકોના કલ્યાણની જ્યાં ચર્ચા કરતા હોય ત્યાં પણ ધાર્મીક વીધી માટે જગ્યા રાખવામાં આવે.

લોકપાલ કે જન લોકબીલ કાયદો બન્યા પછી ચાર્ટરમાં ખુલ્લે આમ થતા ધાર્મીક પ્રચાર ઉપર બંધી મુકવામાં આવશે. ધાર્મીક રજાઓ કે શાળામાં થતી પ્રાર્થનાઓ ''ઓ ઈશ્ર્વર ભજીયે....'' વગેરે બંધ થશે.

મહાત્મા ગાંધી અને વલ્લભ ભાઈ પટેલે સ્વતંત્ર ભારતમાં સોમનાથ મંદીરનું નીર્માણ કરી મુર્તી કે પત્થર પુજાને પ્રોત્સાહન આપેલ છે. આતંકવાદમાં અલગ અલગ પ્રકાર છે. કોઈને પોતાનો પ્રદેશ દેશથી અલગ કરવો છે તો કોઈને ગરીબાઈ હટાવવી છે. આતંકવાદીઓમાં મુર્તી કે પત્થર પુજા વીરુદ્ધ છે એ ખુલ્લે આમ પ્રચાર કરી હુમલા કરે છે.

રામની રથ યાત્રા હોય કે રસ્તા ઉપર થતી નમાજ એ જાહેરમાં થતું હોય ત્યારે ધર્મનો પ્રચાર કે પ્રસાર થાય છે.

મીત્રો ભારતમાં ભૃષ્ટાચાર અને આંતકવાદ ધર્મને કારણે છે અને ધર્મને જાહેર જીવનથી અલગ કરવું જરુર છે.