welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Monday 20 November 2017

खोटो ईतीहास लखवामां आपणे दुनीयामां प्रथम छीए.



चालो ईतीहासने खोटो पाडीए.

खोटो ईतीहास लखवामां आपणे दुनीयामां प्रथम छीए.

नीचेना फोटाने जोवा अहीं कलीक करो



रामायण अने महाभारतनी संपुर्ण कथा काल्पनीक छे छंता आपणे रोजे रोज एनी पुजा करीए छीए. देशना राष्ट्रपती, वडा प्रधान के आजी माजी राष्ट्रपती वडा प्रधानवार तहेवारे मंदीरनी के रामलीला मेदाननी मुलाकात लई पुजा करशे अने एने लगता समाचार के फोटाओ सरकारी एजन्सीओ द्वारा आवशे.

पृथ्वीराज चौहाणना मृत्यु पछी मुहम्मद गोरी घणां वरस जीवीत रहेल अने आपणे चार बांस चोबीस गज वाळो दुहो आजे पण गाईए छीए.

मुंबई जेवा महानगरमां शीतला मातानुं मंदीर के वीस्तार छे अने राणी सती नामनुं परुं के रोड छे.

शीवाजीए सुरतनी लुंट करेल. ए वखते सुरतनी आठ लाखनी वस्ती मांथी लुंट पछी चालीस हजार रहेल बाकीना भागी गया के एमनी कतल थयेल. लुंटनो 
बधो माल शीवाजी जाते औरंगजेबना दरबारमां हाजर थई आपी आव्यो. औरंगजेबना कारभारीओ दरबारीओ सुबाओने आ रीत फावट आवी गयी अने आखा देशमां आवी कार्यवाही थवा लागी जे आज सुधी सरकारी अधीकारीओ करे छे छतां महाराष्ट्रमां शीवाजी वीशे हारवर्डनो नींष्णांत पुस्तक लखे तो ए देशमां आववा न दे अने जे संस्था के वीद्यापीठ एना माटे विगतो आपे के जाहेर करे तो त्यां हुल्लड के जनुनी टोळा जई आग लगाडी आवे.

राज्यनी सरकार अने रथयात्राना नेताओ सुपरीम कोर्ट हा सुपरीम कोर्टमां एफीडेवीट करी कहे के बाबरी मस्जीदना ढांचाने नुकशान नहीं करीए. टोळाने भेगा करी उश्केरी  जनुनी टोळुं मस्जीद तोडी नाखे अने हालनी सरकारे के बीजेपी पार्टीए वरसो वरस चुंटणी पहेलां मेनीफेस्टोमां जणांवेल छे के ए जग्याए राम मंदीर बनावीशुं.

बस एना जेवुं आजकाल रोजे रोज पद्मावती नामना चलचीत्र ना समाचार आवे छे.

वरसो के सदीओ पहेलां भवभुती नाटक करतो. ए जमानामां लाउड स्पीकर के एवी कोई व्यवस्था न हती. नाटक बे चार कलाकमां अने स्टेज उपर बताववुं पडे. भवभुतीए आखी रामायण अयोध्यमां ने बदले बीजे क्यांक लई जई नाटक बनावेल.

शंसोधन करी ईतीहासकारोए भवभुती नाटक करतो ए बाबत साहीत्य अकादमीओए अने वीद्यापीठोए नानकडी पुस्तीका बनावेल छे. कोने खबर ए नानकडी पुस्तीकाने कयां उधई लागती हशे.

हालना राष्ट्रपती अने वडा प्रधान नरेंद्र मोदी वीशे दर बे चार दीवसे समाचार आवशे के मंदीर, गुरुद्वार के मस्जीदमां जई पुजा अर्चना करी आव्या के पुजारीए जे वीधी बतावी ए कार्यवाही करी आव्या. मंदीरनो पुजारी वडा प्रधान के राष्ट्रपती ने वीधी बतावे अने एना सरकारी  समाचार पण जाहेरमां आवे.


खरेखर खोटो ईतीहास लखवामां आपणे दुनीयामां प्रथम छीए.


मुंबई मां राम मंदीर नामनुं रेल्वे स्टेशन बनेल छे.



Wednesday 15 November 2017

Corruption Catalogue.... करप्शननो केटलोग...


ગામડાંમાં સરપંચ, તલાટી, શિક્ષક, વગેરે વગેરે, ભણેલા ગણેલા હોય છે પણ ગરીબ મજુરને રેશનીંગ કાર્ડ કઢાવવું હોય, ગરીબ વિધવાને સહાય જોઈતી હોય તો દેશના વડા પ્રધાન નરેંદ્ર મોદી અને નાંણા પ્રધાન અરુણ જેટલી ભૃષ્ટાચાર માટે પુરી તકો આપે છે.

બુધવારના છાપામાં આવેલ સમાચારના મથાળા અને બીબીસી ઉપર આવેલ વિગતોના નમુના મુકેલ છે.


ગરીબ મજુરની ડુબળી પતળી અસહાય છોકરી ભાત ભાત કહી ભુખ થી મરી જશે એના પછી બધા કહેશે એ તો મેલેરીયા, ન્યુ મોનીયા, કોલેરા, વગેરે, વગેરે, અંગ્રેજી રોગથી મરી ગયી છે. અમારી અનાજ વિતરણ વ્યવસ્થા સાથે એનો કોઈ સબંધ નથી. રાજ્યનો મુખ્ય મંત્રી, વીતરણ વ્યવસ્થાનો કેબીનેટ મંત્રી, રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામના વિતરણ વ્યવસ્થાના બધા અધિકારીઓ કે દુકાનદાર પણ બચાવમાં કુદી પડશે.