welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 30 August 2016

ફેસબુકે હીસાબ કરી મીત્રોની આ યાદી બનાવેલ છે.

Saturday 27 August 2016

નાટક, રામલીલા, અભીનેતા, રંગમંચ, પ્રેક્ષક, અભીનય, ગીત, સંગીત...




નાટક, રામલીલા, અભીનેતા, રંગમંચ, પ્રેક્ષક, અભીનય, ગીત, સંગીત...

સંસ્કૃત સાહીત્યમાં કવી, નાટ્યકારમાં કાલીદાસ પછી ભવભુતી નું નામ આવે છે.

મારી પાસે સાહીત્ય અકાદમીએ ૧૯૯૨માં બહાર પાડેલ ભવભુતી નામનું પુસ્તક શરુઆત થી છે. એના અંગ્રેજીમાંમુળ લેખક ગો.કે. ભટ્ટ છે અને ગુજરાતીમાં અનુવાદીકા જશવંતી દવે છે. 

આ ભવભુતીનો સમય, એના નાટકો અને ખાસ કરીને મહાવીર ચરીત જેના નાયક રામ અને વાલ્મીકના રામાયણ પર આધારીત છે. રામના બાળપણ અને રાજ્યાભીષેકનું વર્ણન છે.

સાચું ખોટું રામ જાણે એ વીશે મેં જે લખેલ છે એના હવે પછીના લગભગ ચાર ભાગમાં આ ભવભુતીનું નાટક ભજવવામાં આવશે.

નીચેના ચીત્રો ગુગલ મહારાજની મદદથી લીધેલ છે જેમાં શેરી નાટક કે બાળકો દેખાય છે.












Monday 15 August 2016

15th August, 2016...













Tuesday 9 August 2016

लाखों बच्चे जो 'बढ़'नहीं पा रहे हैं....BBC








पौष्टिक खाना न मिलने, दूषित पानी पीने और साफ़-सफ़ाई न होने के
वजह से दुनिया में सबसे अधिक अविकसित बच्चे भारत में हैं.यह
जानकारी बच्चों के अधिकारों और दूसरे क्षेत्रों में काम करनेवाली संस्था
वाटर-एड की रिर्पोट 'कॉट शॉर्ट' में दी गई है.

रिपोर्ट के मुताबिक़, भारत के पांच वर्ष से कम आयु के चार करोड़ 80
लाख बच्चों का समुचित विकास नहीं हो पाया है. इस क्रम में
नाइजीरिया (एक करोड़ 30 लाख) और पाकिस्तान (98 लाख)
दूसरे और तीसरे नंबर पर हैं.उम्र के मुताबिक़ बच्चों का विकास
न हो पाने की एक मुख्य वजह जीवन के पहले दो सालों में पौष्टिक
आहार का न मिल पाना है. इसका असर उनके मानसिक विकास पर
भी पड़ता है.खाने की कमी के अलावा, जो दूसरी चीज़े बच्चों के
विकास को प्रभावित करती हैं वो शौचालयों की कमी, दूषित
पानी का सेवन वग़ैरह है जिससे बार-बार डायरिया होता है.