ભયંકર ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારમાં મંગળયાનની શી જરુર છે?
ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગ્ટનપોસ્ટ, બીબીસી ન્યુઝ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને પણ આ ધીમી ગતીએ ચક્કર મારતા મીશનમાં સમજણ નથી પડતી.
ભુખમરો,
ગરીબાઈ અને ભૃષ્ટાચારના મુળમાં અંધશ્રદ્ધા અને પત્થરની પુજા છે. આ
મંગળયાત્રા સફળ જાય કે સંપુર્ણ નીષ્ફળ જાય એને ક્યાં લાગે વળગે છે?
જેટલા ચક્કર મારશે એટલા દીવસ રોજ રોજ સમાચાર આવશે અને એ પણ ૪૦૦-૫૦૦
કરોડમાં. ભૃષ્ટાચાર અને ગરીબાઈ હટાવવા આનાથી સસ્તો ક્યો ઉપાય હશે?
છાપાની રાશી ભવીષ્યની બધી વીગતો અને જ્યોતીષીઓનો ખો કાઢવા આ યાન ચક્કર મારે એ જરુરી છે.
હાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....
હાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....
ReplyDelete