==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
welcome હાર્દીક સ્વાગત Welcome
આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.
આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.
https://www.instagram.com/vkvora/
અનુક્રમણીકા લીસ્ટ લેબલ
- 01 મારો પરીચય
- 021 ભલે પધાર્યા હાર્દીક સ્વાગત અને અભીપ્રાય કોમેન્ટ સુચન અહીં જરુર આપજો...
- 031 वीशाल मोनपुरा गुजराती हीन्दी पाटीयुं
- 041 મીત્રોના બ્લોગ
- 051 વેબસાઈટ સરકારી તથા અન્ય ઉપયોગી માહીતી
- 061 શીક્ષણને લગતી વેબસાઈટ
- 062 શિક્ષણ પ્રચાર પ્રસાર અભિયાન
- 063 Report writing
- 071 ફોટો ગેલેરી
- 31 देश वीदेशना समाचार तंत्री लेख
Friday, 24 August 2012
શાળાના વીધ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગરપાલીકાનો અક્ષર શીલ્પ પ્રોજેક્ટ. ખાસ કરીને વીધ્યાર્થીઓના ગાંધીજીના જેવા હસ્તાક્ષરને મોતીના દાણા જેવા બનાવવા માટે. મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૦૮.૨૦૧૨ના જન્મભુમીમાં સમાચાર....

Subscribe to:
Post Comments (Atom)
આજ રોજ તા.૧૩/૦૭/૨૦૧૨ એ શ્રી દલતુંગી પ્રાથમિક શાળામાં ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉમંગથી ભાગ લીધો.
ReplyDeleteમહાત્મા ગાંધીએ કહ્યું છે કે" ખરાબ અક્ષર એ અધૂરી કેણવણીની નિશાની છે".માટે બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો.
http://daltungischool.blogspot.in/2012/07/blog-post.html