welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Tuesday 20 October 2009

: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :

: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત :





1 comment:

  1. આખું ભારત જાતી અને વર્ણમાં વહેંચાઈ ગયો છે. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષની વચ્ચે દેશમાં ૩૦૦૦ અલગ અલગ ધર્મ અને જાતીના પંથ હશે એવું માનવામાં આવે છે. એટલે હીન્દુ, બૌદ્ધ, જૈનની જેમ કર્મ માટે દરેકની અલગ અલગ માન્યતા છે. એટલે જો હું હીન્દુ હોઊંતો મારા આવા કર્મ, જૈન હોઊં તો આવા કર્મ. એ પ્રંમાણે આત્મા બાબત પણ અલગ અલગ માન્યતા હોવાથી આખો દંભ ખુલ્લી જાય છે.

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર