welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Friday 26 July 2013


સગા દીઠા શાહ આલમના શેરીએ ભીખ માંગતા....





૧૧૯૧ પછી પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ્દ ગોરી વચ્ચે બે લડાઈ થઈ
અને દીલ્લી શાસનની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ. 

પછી કુતનદ્દીન ઐબક, રઝીયા સુલતાન, મહમ્મદ તઘલખ, સીકંદર લોદી, ઈબ્રાહીમ લોદી, અને ઠેઠ ૧૫૩૦માં મોગલવંશનો સ્થાપક હુમાયુ દીલ્લીની ગાદી ઉપર બેઠો.

૧૬૫૯માં ઔરંગઝેબ અને ૧૭૦૭માં શાહ આલમ આવ્યો. જેના સગાવહાલા શેરીએ શેરીએ ભીખ માંગતા હતા.


૧૮૫૭ના બળવા પછી બ્રીટીશોના વાઈસરોયનો જમાનો આવ્યો.

જેમકે કેનીંગ, લોરેન્સ, મેયો, ડફરીન, કર્ઝન, મીન્ટો, હાર્ડીંગ્જ, ઈરવીન, વેવલે અને ૧૯૪૭માં માઉન્ટબેટન આવ્યા.




૧૯૪૭માં દેશ આઝાદ થયો અને વાહરલાલ નેહરુથી વડા પ્રધાનનો જમાનો આવ્યો.
હાલે ૨૦૧૩માં મન મોહન સીંહ વડા પ્રધાન છે.

છેલ્લા ૩-૪ દીવસથી ગુજરાતી, હીન્દી, અંગ્રેજી, દેશ, વીદેશના છાપાઓમાં
ભારતની ગરીબી ઉપર મોટા મોટા લેખ અને સમાચાર આવે છે.


નીચેની લીન્ક ક્લીક કરી વાંચો ગરીબાઈ ઉપરના સમાચાર.

Poverty in India

http://en.wikipedia.org/wiki/Poverty_in_India

गरीबी: योजना आयोग के आंकड़ों पर फिर विवाद

http://navbharattimes.indiatimes.com/articleshow/21325094.cms


गरीबी पैमाने को लेकर खुद कन्फ्यूज है सरकार


गरीबी के नए पैमाने पर बरसा विपक्ष

फिर तय होंगे गरीबी के मानक


एक रुपये का हेरफेर, गरीबी का मजाक नहीं तो और क्या



Indian media: Steep decline in poverty levels



4 comments:

  1. મીત્રો વીકીપીડીયા પોવર્ટી ઈન ઈન્ડીઆ ઉપર અને બીબીસી અંગ્રેજી ઉપર બધા અંગ્રેજી છાપા તથા મોટા મોટા અર્થશાસ્ત્રીઓની લીન્ક અને નોંધ છે તે પણ જોવા વીનંત્તી.

    ReplyDelete
  2. ગરીબીની વાતો કરનારો કોઈ નેતા ગરીબી જાણે છે ખરો ? આવી ક્રુર મજાકો ક્યાંય સાંળી નો’તી. રાજબબ્બર ૧૫ રુ.માં ભાણું જમવાની વાત કરતી વખતે કેટલો હસતો હતો તે જોયો ?! કેટલાક ફીલ્મી ને ક્રીકેટીયાઓ દેશને હાસ્યનું માધ્યમ બનાવી રહ્યા છે....

    આમાંના સૌકોઈનાં સગાં ભીખ મંગાવશે...ને સાત પેઢી સુધી દુખી નહીં થાય.

    ReplyDelete
  3. આપણા દેશના ગરીબો જ્યાં સુધી અભણ છે ત્યાં સુધી. ધીમે ધીમે જમાનો બદલાઈ રહ્યો છે, ગરીબોના છોકરા પણ ભણતા થયા છે, ગરીબોના ઘરોમાં પણ ટીવી આવ્યા છે અને હાથમાં મોબાઈલ. એમ્પાવરમેન્ટ વધી રહ્યું છે. જો આ મીંઢા રાજકારણીઓ સુધરશે નહી અને એમની હરકતો છોડશે નહી તો ૧૮૫૭ના વિપ્લથી પણ મોટો કે ભાગલા વખતના રમખાણોથી પણ મોટો એવો તો બળવો થશે કે એ લોકો રાતે પાણીએ રોશે. ભગવાનને પ્રાર્થના કરો કે આ ગરીબોને સબળ બનાવે...

    ReplyDelete
    Replies
    1. મોબાઈલ, ઈન્ટરનેટ, વેબ, ટીવીના કારણે અભ્યાસ અને કેળવણીનું મહત્વ બધાને સમજાઈ ગયું છે.

      જમાનો ઝડપથી બદલાઈ રહ્યો છે અને ભારતના લોકો એમાં પાછળ રહી જાય એ શક્યતા હવે ઓછી થતી જાય છે.

      Delete

કોમેન્ટ લખવા બદલ આભાર