welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday 29 April 2017

शुक्रवार 28.04.2017 ना परशुरामनो जन्म दीवस हतो अने एक पाळीयानुं चीत्र मुकेल छे जेमां राम अने परशुराम देखाय छे.

कथा प्रमाणे परशुराम ब्राह्मण हतो अने क्षत्रियोनो घणी वार नाश करेल. 

महाभारतमां कर्णने सुत पुत्र समजी वीद्या आपे छे अने वीछी के भ्रमरना डंखना कारणे लोही बाबत कर्णने श्राप 
आपेल के अंत समये ज्यारे जरुर हशे त्यारे मारी वीद्या काम नहीं आवे. 

शुक्रवार 28.04.2017 ना परशुरामनो जन्म दीवस हतो अने एक पाळीयानुं  चीत्र मुकेल छे जेमां राम अने परशुराम देखाय छे. 



No comments:

Post a Comment

કોમેન્ટ લખવા બદલ આભાર