welcome હાર્દીક સ્વાગત Welcome

આ બ્લોગ ઉપર આવવા બદલ આપનું હાર્દીક સ્વાગત છે.

આ બ્લોગ ઉપર સામાન્ય રીતે ઉંઝા સમર્થક લખાંણ હોય છે જેમાં હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ નો વપરાશ હોય છે.

આપનો અભીપ્રાય અને કોમેન્ટ જરુર આપજો.



https://www.vkvora.in
email : vkvora2001@yahoo.co.in
Mobile : +91 98200 86813 (Mumbai)
https://www.instagram.com/vkvora/

Saturday, 25 October 2014

शास्त्री का जवाब था, "मैं वही कर रहा हूँ जो मैं पिछले कई सालों से करता आया हूँ और आगे भी करता रहूँगा.


साल 1964 में जब शास्त्री प्रधानमंत्री बने तो उनके बेटे अनिल शास्त्री दिल्ली के सेंट कोलंबस स्कूल में पढ़ रहे थे.
उस ज़माने में पैरेंट्स-टीचर मीटिंग नहीं हुआ करती थी. हाँ अभिभावकों को छात्र का रिपोर्ट कार्ड लेने के लिए ज़रूर बुलाया जाता था.
शास्त्री ने भी तय किया कि वो अपने बेटे का रिपोर्ट कार्ड लेने उनके स्कूल जाएंगे. स्कूल पहुंचने पर वो स्कूल के गेट पर ही उतर गए. हालांकि सिक्योरिटी गार्ड ने कहा कि वो कार को स्कूल के परिसर में ले आएं, लेकिन उन्होंने मना कर दिया.
अनिल याद करते हैं, ''मेरी कक्षा 11 बी पहले माले पर थी. वो ख़ुद चलकर मेरी कक्षा में गए. मेरे क्लास टीचर रेवेरेंड टाइनन उन्हें वहाँ देखकर हतप्रभ रह गए और बोले सर आपको रिपोर्ट कार्ड लेने यहाँ आने की ज़रूरत नहीं थी. आप किसी को भी भेज देते. शास्त्री का जवाब था, "मैं वही कर रहा हूँ जो मैं पिछले कई सालों से करता आया हूँ और आगे भी करता रहूँगा."



Thursday, 23 October 2014

दीवाळी अमास गुरुवार तारीख 23.10.2014 समय सांजना 06:03:50 वागे. केमेरा माईक्रोमेक्ष A102. पहोळाइ 1440, 2025 लंबाई. जमीनथी 18.50 मीटर उंचाई. फाईल साईझ 456 केबी. अमासनी अंधारी रातने आवकारवा सुरज आथमी रह्यो छे. ली. www.vkvora.in



दीवाळी अमास गुरुवार तारीख 23.10.2014 समय सांजना 06:03:50 वागे.
केमेरा माईक्रोमेक्ष A102.
पहोळाइ 1440, 2025 लंबाई. जमीनथी 18.50 मीटर उंचाई. 
फाईल साईझ 456 केबी.
अमासनी अंधारी रातने आवकारवा सुरज आथमी रह्यो छे.
ली. www.vkvora.in












Wednesday, 22 October 2014

મુંબઈથી મરાઠીમાં પ્રકાશીત લોકમત છાપામાં સમાચાર આવેલ છે કે શીવસેનાના બાલ ઠાકરેનો છોરો ઉદ્ધવ ઠાકરે પોતાની હાર સ્વીકારી નુકશાનીથી બચવા પોતાની ટુકડી સાથે પગે લાગવા, દામોદરના છોકરા નરેન્દ્ર પાસે જવાનો છે.

મુંબઈથી મરાઠીમાં પ્રકાશીત લોકમત છાપામાં સમાચાર આવેલ છે કે શીવસેનાના બાલ ઠાકરેનો છોરો ઉદ્ધવ ઠાકરે પોતાની હાર સ્વીકારી નુકશાનીથી બચવા પોતાની ટુકડી સાથે પગે લાગવા, દામોદરના છોકરા નરેન્દ્ર પાસે જવાનો છે.


http://timesofindia.indiatimes.com/home/specials/assembly-elections-2014/maharashtra-news/Maharashtra-govt-formation-Uddhav-Thackeray-blinks-to-visit-Delhi-for-talks-with-BJP-top-brass/articleshow/44903540.cms


http://www.bbc.co.uk/hindi/india/2014/10/141020_bjp_success_strategy_vr


Friday, 17 October 2014

कश्मीरियों को बस भड़काने की देर है: मुशर्रफ़

कश्मीरियों को बस भड़काने की देर है: मुशर्रफ़

'



નીચેની લીન્કને ક્લીક કરો અને વાંચો બીબીસી ઉપર સમાચાર...

Tuesday, 14 October 2014

૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..

૪૧૧૯ ઉમેદવારમાંથી ૨૮૮ને પસંદ કરવા મહારાષ્ટ્રના ૮ કરોડ ૩૫ લાખ મતદાર પોતાના પસંદગીના ઉમેદવારને મત આપશે. બુધવાર તારીખ ૧૫.૧૦.૨૦૧૪ના..

મરાઠી લોકમત, અંગ્રેજી ટાઇમ્સ ઓફ ઈન્ડીયા અને એનડીટીવી ઉપર આજે સમાચાર છે જેની લીન્ક નીચે મુજબ છે.




http://m.newshunt.com/india/marathi-newspapers/lokmat/breakingnews/32744620/c-in-l-marathi-n-lokmat-ncat-breakingnews






Friday, 3 October 2014

સુરતી ઊંધીયાંમાંથી જુઓ મુળ પીડીએફ ફાઈલ. ફક્ત પેન્સીલ અને પેપરનો ઉપયોગ....

સુરતી ઊંધીયાંમાંથી જુઓ મુળ પીડીએફ ફાઈલ. ફક્ત પેન્સીલ અને પેપરનો ઉપયોગ....


A trained artist can already create detailed pencil drawings, but when they achieve a true mastery of perspective and 3D space, their art, both literally and figuratively, reaches a whole new level. Here are 22 examples of 3D pencil drawings that look like they leap off of the page  at you. Artists like Ramon Bruin, Alessandro Diddi and Fredo represent a highly technical form of art that we rarely see on Bored Panda. The tools they use are simple – just pencil and paper.  With a whole lot of practice and dedication, you could draw something like this too. 

Saturday, 30 August 2014

तीन छात्रों की संदेहास्पद मौत, दो शिक्षक हुए गिरफ्तार

http://www.bhaskar.com/news/MH-MUM-suspicious-death-of-three-students-two-teachers-arrested-4727546-NOR.html

तीन छात्रों की संदेहास्पद मौत, दो शिक्षक हुए गिरफ्तार


मुंबई। विरार इलाके में वागड गुरुकुल इंटरनेशनल स्कूल के तीन छात्रों की संदेहास्पद मौत के मामले में पुलिस ने दो शिक्षकों को गिरफ्तार किया है। शिक्षकों पर छात्रों को प्रताड़ित करने और आत्महत्या के लिए उकसाने का आरोप है। आरोपी शिक्षकों के नाम रिपुसुदन गर्द और संदीप पालव हैं। उनके खिलाफ विरार पुलिस ने बाल न्याय कानून की धारा 23 के अलावा आईपीसी की धारा 305, 324 और 34 तहत मामला दर्ज किया गया है। 


दूसरे छात्रों ने बताया कि सोमवार को आरोपी शिक्षकों ने विद्यार्थियों की बुरी तरह पिटाई की थी और कहा था कि यह आधी सजा है आधी सजा मंगलवार को दी जाएगी। दूसरे दिन भी होने वाली पिटाई से घबराए छात्र आधी रात को दीवार फांदकर हाॅस्टल से भाग निकले। हालांकि अब तक ये साफ नहीं हुआ है कि बच्चे नदी में कैसे डूबे। आशंका जताई जा रही है कि अंधेरे में भागने की कोशिश में छात्रों को नदी की गहराई का अंदाजा नहीं लगा और वे डूब गए। 
कुशाल डागा, मीत चाड़वा और प्रफुल पटेल नामक तीनों बच्चे नवीं कक्षा के विद्यार्थी थे। अभिभावकों का कहना है कि तीनों बच्चों के गाल पर एक जैसे निशान हैं इससे साफ होता है कि उनके साथ मारपीट की गई। उनका तो यह भी आरोप है कि बच्चों को भागते हुए पकड़ लिया गया था और पिटाई के बाद उनकी लाश नदी में फेंक दी गई। पिटाई का मामला सामने आने के बाद ही बुधवार को आरोपी शिक्षकों को पुलिस ने हिरासत में ले लिया था। रातभर पूछताछ के बाद गुरुवार को उन्हें गिरफ्तार कर लिया गया। पुलिस फिलहाल मामले की जांच में जुटी हुई है।



Saturday, 16 August 2014

રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.

રંગ બદલતા હૈ કાંચીડા... યોજના આયોગમાંથી કોણ પહેલું હારાકીરી કરે છે એ માટે રંગ બદલતા માનવને સરડાનો પડકાર.

દેશ આઝાદ થયો એ પછી લોકોની સુખાકારી માટે બંધારણમાં ઘણી જોગવાઈ હતી. થોડાક વરસમાં યોજના મુજબ ગરીબાઈ હટી જશે અને બધા લોકો ખુશ ખુશાલ સુખી હશે એ માટે યોજના પંચે ઘણી યોજનાઓ બનાવી. લાલ, પીળા, ભુરા, રંગની પેન્સીલ લઈ વાતાનુકુલીત ઓફીસમાં મોટા મોટા ટેબલ ઉપર મોટા મોટા કાગળો ઉપર નકશાઓ તૈયાર થવા લાગ્યા.

બસ પછી તો ફક્ત નકશા તૈયાર કરવાનું ચાલુ રહ્યું અને લોકોને સુખી કરવાનું રહી ગયું તે ઠેઠ કોંગ્રેસના બારે વહાણ ડુબવા લાગ્યા ત્યાં સુધી.

ઈંદીરા ગાંધી વડા પ્રધાન હતા ત્યારે ગરીબી હટાવો બાબત ચડવડ પણ થઈ. સાંભળે કોણ. પછીતો કટોકટી આવી ગઈ એટલે સંજય ગાંધીએ આકાશમાં વીમાન ઉડાળવાનું શરું કર્યું અને મોતને આમંત્રણ આપ્યું. વડા પ્રધાન ઈંદીરા ગાંધીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યું બધુ યોજના મુજબ. શ્રીમતી ઈંદીરા ગાંધીના પુત્ર રાજીવ ગાંધીને તો બોમ્બથી મારી નાખવામાંં આવ્યું અને યોજના મુજબ.

ગરીબો વધુ ગરીબ થવા લાગ્યા અને મુંબઈમાં આંતકવાદીઓ આવવા લાગ્યા. બધાના ભાવ આવવા શરુ થયા. ટ્રકમાં હેરાફેરીના ૫૦૦૦/=. બોમ્બ ગોઠવવાના આટલા કે તેટલા. બાબરી મસ્જીદ તુટી યોજના મુજબ. આંતકવાદને તક મળી ગઈ.

ઠેઠ કરાંચીથી આગબોટ કે હોળીમાં બેસી આંતકવાદીઓ મુંબઈ સુધી આવવા લાગ્યા. બધું યોજના મુજબ.

લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની બુરી હાલત થઈ. વડા પ્રધાન મનમોહન સીંહેતો કહેલ કે ગઠજોડ સરકારમાં બાંધછોડ તો કરવી પડે. ભૃષ્ટાચાર અને મોંઘાવરી દીવસ રાત વધતી જ રહી. યોજના આયોગ નક્કી ન કરી શક્યું કે ગરીબ કોને કહેવા. અબજોપતી અંબાણી કુંટુંબના સભ્યો પણ ગરીબાઈની લાઈનમાં બેસી ગયા. ગરીબો માટેની સબસીડી, સસ્તા અનાજ મેળવનું રેશનીંગ કાર્ડનું મહ્ત્વ વધતું ગયું.

મનમોહન સીંહની સરકારે શીક્ષણનો અધીકાર, સસ્તામાં પરવડે એ રીતે બધાને અનાજ અને આધાર કાર્ડની મોટી મોટી યોજનાઓ બનાવી. ૩૦ કીલો અનાજ ૬૦ રુપીયામાં આપવાનો કાયદો બન્યો. પ્રણવ મુખરજી નામના રાષ્ટ્રપતીએ ખરડા ઉપર સહી કરી અને કાયદો પણ બન્યો. છેવટે કોંગ્રેસ પોતાના પાપને કારણે હારી ગઈ.

૧૫મી ઓગસ્ટ, ૨૦૧૪ના વડા પ્રધાને લાલ કીલ્લા ઉપરથી જાહેર કર્યું કે હવે યોજના આયોગની ઓફીસ બંધ થવાની છે. બધી યોજનાઓ માટે નવી વીધી શરુ કરવી પડશે.

૩૨ જણાં ચેસ રમે અને બધાને સારી તક મળે તો ૩૧ વખત રમત રમે તો પછી કદાચ પરીણામ બરોબર આવે. મધ્ય પ્રદેશ, ગુજરાત કે મહારાષ્ટ્રના આદીવાસી વીસ્તારના લોકોને તો એક જ વીધી ખબર છે ૩૧ જણાંના માથા વાઢી નાખો એટલે ૩૨મો વીજયી ચોક્કસ હશે.

Friday, 15 August 2014

हजी आवा गुनेगारो अलीपोर कलकता, आर्थर रोड मुंबई, तीहार दील्ही, यरवडा पुणे, साबरमती अमदावाद, नागपुर, तामीलनाडु, हैद्राबाद, बेग्लोरनी जेलमां आवा केटला केस हशे कोने खबर?

हजी आवा गुनेगारो अलीपोर कलकता, आर्थर रोड मुंबई, तीहार दील्ही, यरवडा पुणे, साबरमती अमदावाद, नागपुर, तामीलनाडु, हैद्राबाद, बेग्लोरनी जेलमां आवा केटला केस हशे कोने खबर?

२०-०३-१९७५ना सुपरीम कोर्टना चीफ जस्टीस ए. एन. रायने कोर्टथी आवजाव वखते एमनी कार उपर बोम्बथी हुमलो करवामां आव्यो.

१-११-१९७६ना संतोषानंद अवधुत, सुदेवानंद अवधुत अने एमना वकील रंजन द्दीवेदी वगेरे आरोपीओने १७ वरस जेलनी सजा आपवामां आवेल. १९७५ थी १९८६ दरमीयान ११ वरस जेलमां पसार कर्या पछी जामीन आपवामां आव्या. हजी छ वरस जेलनी सजा बाकी हती.

गुरुवार १४-०८-२०१४ना दील्ली हाईकोर्टे ३८ वरस पछी चुकादो आप्यो के छ वरस बाकीनी जेलने बदले चार वरसनी जेलनी सजा भोगववी.

हुमलाखोर आनंद मार्ग चडवडना सभ्यो हता. जुन १९७५नी कटोकटी पछी आनंद मार्ग उपर बंधी लगाडवामां आवेल. सीबीआईए तपासमां ८५ शाक्षीओने रजु करवामां आवेल.

चीफ जस्टीस उपर हुमलो करनार गुनेगारने चुकादो आपतां ३८ वरस लागेल छे.

हवे समज आवशे के महात्मा गांधीने बंदुकनी गोळीथी शा माटे मारवामां आवेल?

आजे १५मी ओगस्ट स्वतंत्रता, आझाद दीवस छे. केन्द्रना रेल्वे मंत्री ललीत नारायण मीश्रा उपर हुमलो करनार हजी तीहार जेलमां छे. २८ वरसनी उमरें जेलमां दाखल थयेल छे. २८ वता ३९ एटलेके हवे ६७ वरसनो थई गयेल छे.  हजी चुकादो आवेल नथी.

गुनेगारो पण कमाल करे छे. नीचली कोर्टे १९७५मां १७ वरसनी सजा करेल अने १९९२-९३ ए सजा पुरी थई गई होत. आ २० वरस तो आरामथी जीवी शक्या होत ने?

हजी आवा गुनेगारो अलीपोर कलकता, आर्थर रोड मुंबई, तीहार दील्ही, यरवडा पुणे, साबरमती अमदावाद, नागपुर, तामीलनाडु, हैद्राबाद, बेग्लोरनी जेलमां आवा केटला केस हशे कोने खबर?