ચીઠ્ઠી છેલ્લા ઘણાં સમયથી ઈન્ટર નેટ ઉપર ફરે છે અને આ ચીઠ્ઠી ફરતી રહે એ એનો ઉદ્દેશ છે. હજી ફરતી રહે ઈ આપણે બધા ઈચ્છીએ છીએ. ( રચયિતા – શ્રી સાંઈરામ દવે )
==વીવેકપંથ== ૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
No comments:
Post a Comment
કોમેન્ટ લખવા બદલ આભાર