tag:blogger.com,1999:blog-20377001.post1785860371817447799..comments2024-03-21T13:06:41.802+05:30Comments on Rationalism : વીવેકપંથ : Group of Rationalist: “અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની “ અને Comment of V K Vora.vkvora Atheist Rationalisthttp://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-20377001.post-4107257350595015972010-08-01T08:20:09.938+05:302010-08-01T08:20:09.938+05:30Dear VK Vora,
Greetings.. I am too a rationalist ...Dear VK Vora,<br /><br />Greetings.. I am too a rationalist but more of a non-theist. You may visit my blog on <br /><br />www.madhav.in<br /><br />There are few posts and comments /discussions you may like. Do read "Our Religion is a Joke?" - you might find it interesting.<br /><br />Must compliment you on your blog. Awaiting you at mine!<br /><br />Kind Regards,Madhav Desaihttps://www.blogger.com/profile/10054569880244356761noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-79379930931439509212010-03-24T10:45:56.432+05:302010-03-24T10:45:56.432+05:30વોરા સાહેબ, તમે જ્ઞાનના ભંડાર છો, મને આપના નાનાભાઈ...વોરા સાહેબ, તમે જ્ઞાનના ભંડાર છો, મને આપના નાનાભાઈ માનજો, આપની કટાક્ષમય શૈલીમાં ઉંડાણ છે જે સમજવાની મજા પડે છે.<br /><br />વોરા સાહેબ, મુંબઈ છોડ્યાને આજે દસ વરસ થઈ ગયા છે મારો જન્મ જે.જે. હોસ્પિટલ જ છે, ગ્રાંટરોડ્થી કાંદ્દિવલી અને બોરીવલી, અને હવે તો નોકરીએ સિધા દિલ્લી આવી ગયો છુ. પણ મારુ સરનામુ padayaji@gmail.com છે. મને મારા યોગ્ય માહિતી આપવા નમ્ર વિનંતિ સ્વિકારજો પ્લીઝ...Padayajihttps://www.blogger.com/profile/11589036627694779084noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-38530400353833030352010-03-03T11:21:37.233+05:302010-03-03T11:21:37.233+05:30મને સારું લાગશે જો તમે પબ્લિક ડોમેનમાં વિગતો મુક્શ...મને સારું લાગશે જો તમે પબ્લિક ડોમેનમાં વિગતો મુક્શો.<br /><br />આ લેખના પ્રતિભાવમાં અથવા ભુપેન્દ્રજીના બ્લોગ પર અથવા કોઈ પબ્લિક વેબસાઈટ જ્યાં ડોક્યુમેન્ટ અપલોડ થઈ શકે અને "શેર" થઈ શકે.Unknownhttps://www.blogger.com/profile/04836731923099523362noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-74263440028761947332010-03-03T08:57:15.285+05:302010-03-03T08:57:15.285+05:30અગીયારમી સદી પહેલાં જૈનોના અત્યારના સ્થાનકવાસી જેવ...અગીયારમી સદી પહેલાં જૈનોના અત્યારના સ્થાનકવાસી જેવો એક પંથ હતો. મુર્તીપુજામાં એનો સખત વીરોધ હતો. ભારતમાં મુર્તીપુજા જોર જોરથી ચાલતી હતી. આ અને આવા સંઘ, સાધુ અને વ્યક્તીઓએ ભારતમાં ઇસ્લામના શાસકોને મુર્તીઓને ખંડીત કરવા અને મંદીરો લુંટવા આમંત્રણ આપ્યું. મીત્રો ઈતીહાસ પચાવવું બહું અઘરું છે. આપનો ઈમેલ સરનામું કે બ્લોગ સરનામું મોકલશો તો વધારાની વીગતો જરુર મોકલી આપવામાં આવશે.vkvora Atheist Rationalisthttps://www.blogger.com/profile/11635767457736689583noreply@blogger.comtag:blogger.com,1999:blog-20377001.post-82516429034992218792010-03-03T01:49:37.074+05:302010-03-03T01:49:37.074+05:30તમારી કોમેન્ટ પર મેં પ્રતિભાવ આપ્યો છે.
જવાબ આપશો ...તમારી કોમેન્ટ પર મેં પ્રતિભાવ આપ્યો છે.<br />જવાબ આપશો (સાબિતીથી) તો લોકોને ઈતીહાસ સમજાશે.Unknownhttps://www.blogger.com/profile/04836731923099523362noreply@blogger.com