Pages

Saturday, 9 November 2013

ભારતની મંગળયાત્રા

ભયંકર ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારમાં મંગળયાનની શી જરુર છે?

ન્યુયોર્ક ટાઈમ્સ, વોશીંગ્ટનપોસ્ટ, બીબીસી ન્યુઝ અને ટાઈમ્સ ઓફ ઈન્ડીઆને પણ આ ધીમી ગતીએ ચક્કર મારતા મીશનમાં સમજણ નથી પડતી.

ભુખમરો, ગરીબાઈ અને ભૃષ્ટાચારના મુળમાં અંધશ્રદ્ધા અને પત્થરની પુજા છે. આ મંગળયાત્રા સફળ જાય કે સંપુર્ણ નીષ્ફળ જાય એને ક્યાં લાગે વળગે છે?

જેટલા ચક્કર મારશે એટલા દીવસ રોજ રોજ સમાચાર આવશે અને એ પણ ૪૦૦-૫૦૦ કરોડમાં. ભૃષ્ટાચાર અને ગરીબાઈ હટાવવા આનાથી સસ્તો ક્યો ઉપાય હશે?

છાપાની રાશી ભવીષ્યની બધી વીગતો અને જ્યોતીષીઓનો ખો કાઢવા આ યાન ચક્કર મારે એ જરુરી છે.






હાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....

1 comment:

  1. હાઈ પોવર્ટી રેટ માટે આ સ્લો કામ બહુ જરુરી છે. આપણે જોઈશું મુરખાઓને ઠેકાણે પાડવા કોણ કામ લાગે છે....

    ReplyDelete

કોમેન્ટ લખવા બદલ આભાર