==વીવેકપંથ==
૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
Pages
▼
Wednesday, 16 October 2013
ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે. મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં. ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.
ભગવાન, દેવ, દેવી મંદીરોમાં ધક્કામુક્કી થાય એટલે ટાઇટેનીકની જળ સમાધી યાદ આવે.
મધદરીયે ટાઈટેનીકમાં મોત સામે હતું અને છતાં બાળકો તથા મહીલાઓને બચાવવા કોઈએ ધક્કમુકી કરેલ નહીં.
ભારતમાં મંદીરોમાં ધક્કામુકી થાય અને મહીલાઓ તથા બાળકોનો ભોગ કે બલીદાન લેવાય.
ઉપર જે સીધો હાઈ વે દેખાય છે એના પર નીયમીત મુસાફરી કરવી પડે છે. મુંબઈથી પુનાનો હાઈવે છે. નીચે ઘેટા બકરા ઘોડા દેખાય છે એ હીમાચલ પ્રદેશ કે ચીનનો હાઈવે સમજવો. પહાડોના હાઈવે ઉપર ઘેટા બકરા માટે લાયસન્સ હોવું જરુરી છે.
એકદમ સાચી વાત કહી......રીતેશ.
ReplyDeleteઉપર જે સીધો હાઈ વે દેખાય છે એના પર નીયમીત મુસાફરી કરવી પડે છે. મુંબઈથી પુનાનો હાઈવે છે. નીચે ઘેટા બકરા ઘોડા દેખાય છે એ હીમાચલ પ્રદેશ કે ચીનનો હાઈવે સમજવો. પહાડોના હાઈવે ઉપર ઘેટા બકરા માટે લાયસન્સ હોવું જરુરી છે.
Delete