==વીવેકપંથ==
૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
Pages
▼
Friday, 24 August 2012
શાળાના વીધ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગરપાલીકાનો અક્ષર શીલ્પ પ્રોજેક્ટ. ખાસ કરીને વીધ્યાર્થીઓના ગાંધીજીના જેવા હસ્તાક્ષરને મોતીના દાણા જેવા બનાવવા માટે. મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૦૮.૨૦૧૨ના જન્મભુમીમાં સમાચાર....
શાળાના વીધ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા મુંબઈ મહાનગરપાલીકાનો અક્ષર શીલ્પ પ્રોજેક્ટ. ખાસ કરીને વીધ્યાર્થીઓના ગાંધીજીના જેવા હસ્તાક્ષરને મોતીના દાણા જેવા બનાવવા માટે. મુંબઈ શુક્રવાર તારીખ ૨૪.૦૮.૨૦૧૨ના જન્મભુમીમાં સમાચાર....
આજ રોજ તા.૧૩/૦૭/૨૦૧૨ એ શ્રી દલતુંગી પ્રાથમિક શાળામાં ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉમંગથી ભાગ લીધો.
મહાત્મા ગાંધીએ કહ્યું છે કે" ખરાબ અક્ષર એ અધૂરી કેણવણીની નિશાની છે".માટે બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો.
આજ રોજ તા.૧૩/૦૭/૨૦૧૨ એ શ્રી દલતુંગી પ્રાથમિક શાળામાં ધોરણ ૨ થી ૮ ના વિદ્યાર્થીઓની સુલેખન સ્પર્ધા યોજવામાં આવી. જેમાં બધા જ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉમંગથી ભાગ લીધો.
ReplyDeleteમહાત્મા ગાંધીએ કહ્યું છે કે" ખરાબ અક્ષર એ અધૂરી કેણવણીની નિશાની છે".માટે બાળકોના અક્ષર વધુ સારા થાય અને તેઓ વધુ સારા અક્ષર કાઢવા પ્રેરાય તે આ સ્પર્ધાનો મુખ્ય હેતુ હતો.
http://daltungischool.blogspot.in/2012/07/blog-post.html