==વીવેકપંથ==
૨૬૦૦ વર્ષ પહેલાં ભારતમાં ચાર્વાક નામનો ઋષી અથવા ચાર્વાક નામનો વાદ થઈ ગયેલ. શરીરે નીરોગી રહેવું અને આનંદ પ્રમોદ કરવો એટલે કે ખાઓ પીઓ, મોજ મસ્તી કરો અને બીજાનું ભલું કરો એ એનો મુખ્ય ધ્યેય હતો.
આખું ભારત જાતી અને વર્ણમાં વહેંચાઈ ગયો છે. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષની વચ્ચે દેશમાં ૩૦૦૦ અલગ અલગ ધર્મ અને જાતીના પંથ હશે એવું માનવામાં આવે છે. એટલે હીન્દુ, બૌદ્ધ, જૈનની જેમ કર્મ માટે દરેકની અલગ અલગ માન્યતા છે. એટલે જો હું હીન્દુ હોઊંતો મારા આવા કર્મ, જૈન હોઊં તો આવા કર્મ. એ પ્રંમાણે આત્મા બાબત પણ અલગ અલગ માન્યતા હોવાથી આખો દંભ ખુલ્લી જાય છે.
આખું ભારત જાતી અને વર્ણમાં વહેંચાઈ ગયો છે. છેલ્લા ૨૫૦૦ થી ૩૦૦૦ વર્ષની વચ્ચે દેશમાં ૩૦૦૦ અલગ અલગ ધર્મ અને જાતીના પંથ હશે એવું માનવામાં આવે છે. એટલે હીન્દુ, બૌદ્ધ, જૈનની જેમ કર્મ માટે દરેકની અલગ અલગ માન્યતા છે. એટલે જો હું હીન્દુ હોઊંતો મારા આવા કર્મ, જૈન હોઊં તો આવા કર્મ. એ પ્રંમાણે આત્મા બાબત પણ અલગ અલગ માન્યતા હોવાથી આખો દંભ ખુલ્લી જાય છે.
ReplyDelete